કોરોના મહામારીના કારણે ગત વર્ષના માર્ચ માસથી શાળાઓ બંધ હતી તેવા વાતાવરણે આ વીકથી ધો.૯ થી ૧૦, ધો.૧૦-૧૨ની શાળાઓના વર્ગો સાથે ધો.૬ થી ૮ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે શહેરમાં ફરી છાત્રોના અવાજોથી શાળા સંકુલો ગુંજી ઉઠ્યા છે. કોરોનાને કારણે ધોરણવાઈઝ કોર્ષમાં ઘટાડો કરીને પણ છાત્રોનું મુલ્યાંકન-કસોટી અવશ્ય લેવાનું શિક્ષણ તંત્રે ભારપૂર્વક જણાવેલ છે. હાલ શાળા મંદિરોમાં મોટા ધોરણના છાત્રો લાંબી રજાઓ બાદ ફરી શૈક્ષણિક વાતાવરણમાં ધીમે ધીમે જોડાય રહ્યાં છે. ‘અબતક’ના કેમેરામાં ધો.૯ના છાત્રો સંપૂર્ણ કોરોના ગાઈડલાઈન પાળીને માસ્ક પહેરીને પણ વિષયોનું જ્ઞાન મેળવતા જોવા મળી રહ્યાં છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ