Abtak Media Google News
  • રાજકોટની ટીમ મોરબી સ્થિત શિવજ્યોત સિરામિક પર ત્રાડકી: કનેક્શન હોવાનું ખુલ્યું

હાલ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે છતાં પણ સુરત ખાતે આવકવેરા વિભાગ ની ટીમ દ્વારા સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હાલ આ સરચ ઓપરેશન ઘણા ખરા હશે ગુપ્ત રાખવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં મળ્યું છે. ત્યારે સુરત ખાતે હાથ ધરવામાં આવેલા સરચ ઓપરેશનનું પગેરું મોરબી સુધી પહોંચ્યું છે અને રાજકોટની ટીમ દ્વારા મોરબી ખાતે આવેલા શિવ જ્યોત સીરામીક ખાતે વહેલી સવારથી જ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ મોરબી સિરામિક યુનિટ પર જે સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યો તેમાં જો અન્ય કોઈ પેપર મળશે તો તે સર્ચમાં પણ રૂપાંતરીત થઈ જશે.

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.