Abtak Media Google News

જામરાવલમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા રાવલ નગર તથા આજુબાજુના ગામોમાં નોટીસ લગાડી તા.૧૧ સપ્ટે દિગ્વીજ નિમિતે ખુલ્લા મુકવામાં આવેલા છે.

આ નોટીસ બોર્ડ બનાવનો હેતુ સમાજ ઉપયોગ માટે છે. સમાજને આના માધ્યમથી સારા સુવિધાર તેમજ સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવા આવે છે તે છેવાડાના માળવી સુધી પહોંચે તેનો લાભ મળે. તે માટે બોર્ડ મુકાયા છે. તેમજ આ સમગ્ર કામગીરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંયોજક કર્માભાઇ ઢેબરના માર્ગદર્શનથી રાવલ નગરપાલિકાના સંયોજક જગદીશભાઇ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતા. માર્ગદર્શન ઝોન સંયોજક ચંદ્રેશભાઇ હેરમાં તથા સ્ટેટ સંયોજક હતુ જીગારભાઇ ઇનામદાર આપ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.