Abtak Media Google News

જાગના જૈન દેરાશર સંઘમાં બારે માસ આયંબિલ ખાતુ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ચૈત્ર મહિનાની આયંબિલ ઓળીમાં ગઈકાલે ૨૦૦ અને આજે ૧૭૫ શ્રાવકોએ આયંબિલ ઓળીનો લાભ લીધો હતો. જેમાં પાણીપુરી, ઢોસા સહિતની આઈટમો બનાવી શ્રાવકોને પીરસવામાં આવી હતી. જેમાં જૈનના દરેક ફિરકાઓએ આ આયંબિલ ભવનમાં આયંબિલ કરી લાભ મેળવ્યો હતો. આચાર્ય મહારાજ પૂ.યશોવિજયજીની નિશ્રામાં આયોજનો કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘ પ્રમુખ દિનેશભાઈ પારેખ, દિલેશ શાહ, મિલન શાહ સહિતના ટ્રસ્ટીગણો જહેમત ઉઠાવી રહ્યાં છે.

Dsc 0100(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.