Abtak Media Google News

ઉના ગામની મઘ્યમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ૧૭મો મંગલ પાટોત્સવ ઉજવાયો હતો. ઠાકોરજીની પાલખી યાત્રા ગામમાં ફરી હતી. જેમાં પૂ.પા. ગૌ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પધાર્યા હતા. જેમના હસ્તે વિવિધ મનોરથ તેમજ પ્રભુની મંગળકારી ઝાંખી કરવાનો વૈષ્ણવોને અલૌકિક લાભ મળ્યો હતો. મહાપ્રસાદ યોજાયો હતો. જેનો સર્વ વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.