Abtak Media Google News

સીતાપુર પાસે આવેલી કેનાલ મા મસ્મસ્તું મોટું ગાબડું પડતાં હજારો હેકટર જમીન ના પાક પાણી મા ગરકાવ થાયા છે અને તંત્ર ની  નર્મદા કેનાલો મા નબળી કામગીરી સામે આવી રહી છે ત્યારે આજે સીતાપુર પંથક ની કેનાલ મા ગાબડું પડતાં ખેતરો મા પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

ત્યારે આ કેનાલ ના બધકામ સરું હતું ત્યારે ત્યાં ના અનેક ખેડૂતો એ નર્મદા નિગમ ને નબળી કેનાલ ની કામગીરી થતી હોવા ની રજૂઆતો ખેડૂતો દવારા કરવામાં આવી હતી પરંતુ તેને નજર અંદાજ કરી ને આ કેનાલો નું નબળું બાંધ કામ કરતા હાલ અનેક  ગામડાઓ મા આવેલી કેનાલો મા ગાબડાં પડી રહ્યાં છે તેવું હાલ ખેડૂતો પાસે થી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.