શિવ એટલે સદાકાળ મંગલ કારી ઓમ કાર રૂ પ ભગવાન સદાશિવ વિરાજમાન છે શિવાલિંગની વેદીએ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતિક છે. શિવલિંગના પાંચ સ્વરૂ પો છે ત્યારે ખાસ કરીને પવિત્ર શ્રાવણમાસમાં ભોળાનાથને પ્રસંન્ન કરવા શિવભકતો આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન વસ્ત્ર, ગંધ, પુષ્ય, ધૂપ નૈવૈદ્ય, આરતી પાન બિડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના ‘ષડશોપચાર’નાં પૂજયથી મહાદેવનું વિશેષ પૂજય-અર્ચન કરે છે. શ્રાવણોત્સવ નિમિતે સોમનાથ મંદિર ખાતે મહાદેવને દરરોજ અવનવા શ્રૃંગારો કરવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ