Abtak Media Google News

પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા ગવર્નર વજુભાઈ વાળાને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.