પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના જયોત પૂજન, મહાપુજા અને આરતી કરી ભકતો શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા. સોમનાથ મંદિરે રાત્રીના ૧૦:૦૦ કલાકે જયોતપૂજન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવેલ સાથે અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. રાત્રે ૧૧:૦૦ કલાકે સોમનાથ મહાદેવની મહાપુજા ૧૨ કલાકે આરતી કરવામાં આવી હતી.
Trending
- કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની ખાસયત
- વારંવાર બર્ગર ખાવાનું મન થાય છે! તો આ વાત જાણી લેજો
- T20 વર્લ્ડ કપ ઈન્ડિયાની ટીમ જાહેર થયી જાણો કોને મળ્યું સ્થાન અને કોણ રહી ગયું ???
- હરામી વેળા કરતી ચાઈનીઝ ટેલિકોમ કંપનીઓને ઉચાળા ભરવા અમેરિકાનું અલ્ટીમેટમ
- રાજકોટ : બીસીએ -4 ના પેપર લીક અંગે તાકીદે કાર્યવાહી કરો: વિદ્યાર્થી સંગઠન
- બાબા રામદેવને મળી થોડી રાહત, સુપ્રીમ કોર્ટે દાખવી નરમાશ
- શેરબજારમાં અમૃતકાળ સેન્સેક્સ ફરી 75 હજારને પાર
- Rabbit R1 vs. Human AI Pin કોણ જીતશે બેસ્ટ AI ડિવાઈસનો ખિતાબ…