આજથી રાજયમાં ગુણોત્સવનો આઠમો તબ્બકો શરૂ થયો છે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પંચમહાલ જીલ્લાનાં ગોવિંદી ગામથી ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓનાં વાંચન, લેખન સહિતની બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. રાજયમાં આજથી બે દિવસ માટે શરૂ થયેલા ગુણોત્સવનાં ૮માં તબ્બકામાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે વડોદરાનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજયની ૩૨૭૮૦ પ્રાથમિક શાળાઓમાં ૫૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ૮૬૩ ગ્રાંટેડ તથા ૮૦૪ આશ્રમ શાળાઓને ગુણોત્સવમાં આવરી લેવામાં આવી છે.
Trending
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગબલી બધી સમસ્યાઓ દૂર કરશે
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…