ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોય તેવા મૃત્યુના બનાવમાં આકસ્મિક મૃત્યુ ગણીને વળતર મેળવવાના એક કેસમાં અદાલતે ચુકાદો આપતા જણાવ્યું હતું કે પોતાની મેળે જંતુનાશક દવા પી લેવાથી મૃત્યુ નીપજ્યું હોય તેવા બનાવમાં આકસ્મિક મોત ગણીને વળતર ન મળી શકે. ખૂબ જ મોટા પાયે અસર કરી શકે તેવા મુજબ અમરેલીના મનીષભાઈ સોલંકી નું આત્મહત્યાના બનાવમાં નવેમ્બર ૨૦૧૧માં મૃત્યુ નીપજયું હતું તેમના પુત્ર જઈએ શે ગુજરાત અકસ્માત વીમા યોજના અંતર્ગત એક લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો. આ દાવા અંગે સ્થાનિક કક્ષાએ આ મામલો અમરેલી જિલ્લા ગ્રાહક સમસ્યા નિવારણ ફોરમ હસ્તક મોકલી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના ખિસ્સામાંથી જંતુનાશક દવા નું પડીકું મળ્યું હતું અનેઆ મામલો તપાસનો વિષય બન્યો હતો અને વળતરની માંગણી અંગે ના કેસમાં આ બનાવ આકસ્મિક મૃત્યુનો હોવાનું અને ભૂલમાં દવા પીવા ગઈ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું આ બનાવમાં રાજ્ય ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા કરવામાં આવેલા વિમાનના વળતરનો દાવો કરવામાં આવ્યો હતો અને વીમા કંપનીએ આ બનાવ આકસ્મિક મૃત્યુનો નહીં પરંતુ આત્મહત્યાનો હોવાનું ફેરવ્યું હતું અને આ મૃત્યુ આકસ્મિક મૂર્તિ બની ને વળતર આપી શકાય વળીબનાને સ્વામી ગણવામાં આવ્યા હતા પરંતુ ખરેખર ના દર્દી હતા અને વજનદાર મંજૂર ન હતા વીમા યોજના માં નું વળતર મેળવવા પાત્ર વ્યક્તિઓમાં ભૂમિહીન ખેતમજૂરો અને આકસ્મિક મૃત્યુથી મૃત્યુ પામેલા લોકોને આ વીમો ભરી શકાય પરંતુ મનીષભાઈ સોલંકી ની વ્યાખ્યામાં ન આવે અને તેમનું મૃત્યુ ઝેરી દવાથી થયું હોવાથી આત્મહત્યાને આકસ્મિક મૃત્યુ ન ગણી શકાય તેવો ચુકાદો આપી વળતર ન મળી શકે તેવો ચુકાદો જાહેરકર્યો હતો
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ