Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે ( રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આજે દેશની સંસ્‍કૃતિ, ધાર્મિકતા અને ઈતિહાસનું સન્‍માન જાળવાની આ વડાપ્રધાન મોદી સરકારની કામગીરી પ્રત્‍યે લોકો સજાગ બને તે માટે ચુનંદા કાર્યકરોએ મજબુત વિકાસનું સ્‍વપ્‍ન સાકાર કરવા જાગૃત બનવું પડશે અને મતદારોને માહિતી આપવી પડશે અને ત્‍યારે જ આ આરપારની લડાઈમાં સંપૂર્ણ વિજયી બનીશું.

Va3 Vr1 Vr3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.