સુરેન્દ્રનગર ખાતે ( રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આજે દેશની સંસ્કૃતિ, ધાર્મિકતા અને ઈતિહાસનું સન્માન જાળવાની આ વડાપ્રધાન મોદી સરકારની કામગીરી પ્રત્યે લોકો સજાગ બને તે માટે ચુનંદા કાર્યકરોએ મજબુત વિકાસનું સ્વપ્ન સાકાર કરવા જાગૃત બનવું પડશે અને મતદારોને માહિતી આપવી પડશે અને ત્યારે જ આ આરપારની લડાઈમાં સંપૂર્ણ વિજયી બનીશું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ