જુનાગઢ સમાચાર
જુનાગઢ લીલી પરિક્રમામાં અખાદ્ય જથ્થા પર તંત્રની નજર રખાઇ રહી છે . 19 જગ્યા પરથી અખાદ્ય ચીજ વસ્તુઓનો તંત્ર દ્વારા નાશ કરાયો છે .
પરિક્રમાર્થીઓના આરોગ્યની કાળજી માટે તંત્ર દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો છે . પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે .