Abtak Media Google News

જુનાગઢ  સમાચાર

જુનાગઢ લીલી પરિક્રમામાં અખાદ્ય જથ્થા પર તંત્રની નજર રખાઇ રહી છે . 19 જગ્યા પરથી અખાદ્ય ચીજ વસ્તુઓનો તંત્ર દ્વારા  નાશ કરાયો છે . Whatsapp Image 2023 11 24 At 08.26.01 8Efce357

Advertisement

પરિક્રમાર્થીઓના આરોગ્યની કાળજી માટે તંત્ર દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો છે . પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે .

Whatsapp Image 2023 11 24 At 08.26.01 Fe1D2326 ૧૯ દુકાન -દૂધ કેન્દ્રો અને અન્ન ક્ષેત્રની તપાસમાંથી મળી આવેલ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો . બાફેલ બટાકા, ખાધ્ય કલરના પેકેટ્સ, ખરાબ થયેલ શાકભાજી તથા દાઝેલા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.