Abtak Media Google News
  • પર્વત પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે 
  • ભક્તોની સલામતીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય

જુનાગઢ ન્યૂઝ ; હાલ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ રોપ-વે સેવા બંધ કરી દેવાઈ છે. અને હાલ યાત્રાળુઓએ પગપાળા ગિરનાર ચઢવો પડી રહ્યો છે. પવનની ગતિ 69 કિ.મી પ્રતિ કલાક નોંધાયેલ છે, તેમજ ઓનલાઇન ટિકિટ બુકિંગ આજના દિવસનું બંધ કરવામાં આવ્યું  છે.

ચિરાગ રાજ્યગુરુ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.