Browsing: aap

ગુજરાત ’આપ’નાં સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું આગેવાનો કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે અગત્યના મુદ્દા પર આમ આદમી પાર્ટી રાજકોટ…

દિલ્હીમાં જે વિડિયો સૌની સામે આવ્યો છે અને કેજરીવાલ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે હિન્દુ ધર્મને…

ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને ફટકો કેજરીવાલ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ લોકોને હિન્દૂ દેવી-દેવતાઓને નહિ માનવાના અને બૌદ્ધ ધર્મ અપનાવવાના શપથ લેવડાવતા…

આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ સુરેન્દ્રનગરમાં સભા ગજાવી, 182માંથી 150 બેઠક આપને આપવા માટે જનતાને કરી અપીલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે  ગુજરાતના લોકોને આગામી રાજ્યની વિધાનસભાની…

ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું પરંતુ આપ્યું નથી આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વ પૂર્ણ મુદ્દા પર…

કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે : અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ફરી એક વખત આમ…

આપના આગેવાનો દ્વારા એરપોર્ટ પર કરાયું સ્વાગત: સાંજે કબા ગાંધીના ડેલાની મૂલાકાત લેશે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જનતાને ત્રીજો વિકલ્પ આપવા અને ગુજરાતમાં પગદંડો જમાવવા આમ…

ગુજરાતની જનતાની ભલાઈની વાત કરૂ છું એટલે બંને પાર્ટીઓ મારો વિરોધ કરે છે: અરવિંદ કેજરીવાલ આમ આદમી  પાર્ટીના  સંયોજક અને દિલ્હીના  મુખ્યમંત્રી  અરિંવંદ  કેજરીવાલે ગુજરાતમાં છેલ્લા…

રોગચાળા અને બિસ્માર રાજમાર્ગો અંગે ચર્ચા કરવાની માંગ છતાં શાસકો એકના બે ન થતાં કોંગી કોર્પોરેટરો સભા ગૃહ છોડી ચાલ્યા: આપના વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ…

ભાજપને સત્તામાંથી હટાવીને “આપ” સરકાર બનાવવામાં હું મારું યોગદાન આપવા માગું છું આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વ પૂર્ણ મુદ્દે માહિતી આપતા…