Browsing: amitshah

કેન્દ્રિય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથીપદે સામેલ થયા અને પરેડની સલામી ઝીલી:સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલી…

નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે યથાવત રાખવા હોય તો ઉત્તરપ્રદેશમાં યોગીને મુખ્યમંત્રી બનાવવા જ પડે : ઉત્તરપ્રદેશમાં શહેનશાહની સ્પષ્ટ વાત અબતક, નવી દિલ્હી : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત…

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ‘ડિલિવરિંગ ડેમોક્રેસી : સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દાયકા’ વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય ગોષ્ઠિનો શુભારંભ કરાવ્યો કેન્દ્રીય…

30 જેટલા ખેડૂત આગેવાનોને સાથે રાખી અમરીંદર સિંઘ ફરી શહેનશાહને આજે મળશે અબતક, નવી દિલ્હી : 30 જેટલા ખેડૂત આગેવાનોને સાથે રાખીને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરીંદર…

31મીએ મોદી સરદારના સાંનિધ્ય!! પાંચ દિવસીય આઝાદી કા મહોત્સવ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે બંધ રખાશે!! અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે…

પ્રત્યેક ગરીબને અને લાભાર્થીને તેનો હક મળે અને રસીકરણ વિના એકપણ નાગરિક વંચિત ન રહે તે માટે સઘન અને વ્યાપક ઝુંબેશ હાથ ધરવા  નવયુવાનોને આહ્વાન કરતા…

ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થયા બાદ દેશભરમાં ચા અને ચા વાળાનું વર્ચસ્વ વધી ગયું છે. એક ચા વેંચનાર વ્યક્તિ દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી…

દેશની શાન ગણાતી એર ઈન્ડિયા કંપની હવે ના મૂળ સ્થાપક ટાટા જૂથને ફરીથી સુપરત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને એકાદ અઠવાડિયામાં ગૃહમંત્રી અમિત શાહ…

દિલ્હી બોર્ડર પર એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને સમાપ્ત કરાવી કેપ્ટન ભાજપને મદદ પણ કરશે અને ખેડૂતોના નેતા તરીકે ઉભરી આવશે અમરીંદર સિંઘ અલગ બિન રાજકિય…

ખેડૂત આંદોલનમાં ખુલજા સિમ સિમ…કેપ્ટન અને શહેનશાહની મિટિંગ દેશ માટે સૂચક બની રહેશે જો અમરીંદર ભાજપમાં જશે તો ભાજપને શીખ સમુદાયનો કદાવર ચહેરાનો લાભ મળશે, જેનાથી…