Browsing: amitshah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ તેમજ પાર્વતી મંદિરનો શિલાન્યાસ અબતક, રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથમાં…

મહાપાલિકા દ્વારા વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ અને આવાસ ફાળવણીનો ડ્રો: મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય સડક, પરિવહન રાજમાર્ગ મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ…

નડિયાદ અને કલોલમાં પ0 થી વધુ કોલેરાના કેસ આવતાં રાજકોટ, જુનાગઢ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં સાવચેતી માટે આગોતરૂ આયોજન ચોમાસમાં વકરતા કોલેરાને અટકાવા ગંદા પાણીનો નિકાલ…

કોરોના બાદ હવે આ વાવાઝોડું બાકી રહી ગયું હતું…. “તાઉતે” વાવાઝોડાએ સરકાર સહિત સ્થાનિક તંત્રને દોડતું કરી દીધુ છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોને ખાસ કરીને એલર્ટ કરી…

સરકારે નક્સલવાદીઓની લોહિયાળ રમતનો ખાત્મો કરવાનું મન બનાવી લીધું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફના જાંબાઝ કોબ્રા કમાન્ડોઝના હત્યાકાંડ પછી કેન્દ્ર અને છત્તીસગઢ સરકારની સંમતિથી…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ તેમના વતન ગુજરાતમાં દિવાળી પર્વ ઉજવવા ચાર દિવસની મુલાકાતે  આવી રહ્યા છે જે દરમ્યાન તેઓ અનેક વિધ સરકારી યોજનાઓનું લોકાપર્ણ અને લાભાર્થીઓને સરકારી…

દેશની અદાલતોમાં પેન્ડિંગ પડેલા કેસોનો અંત લાવવા સરકાર હરકતમાં વિલંબથી મળતો ન્યાય કયારેક અન્યાય બની રહે તે વાસ્તીવિકતાને ઘ્યાને રાખી દેશની અદાલતોમાં પેન્ડીંગ કેસોના ખડકલા ઓછા…

અમિત શાહ ગુજરાતના 5 દિવસના પ્રવાસમાં આજે ગાંધીધામ, ભાવનગર અને અમદાવાદમાં કાર્યકરો, હોદ્દેદારોને આપશે ચૂંટણીલક્ષી જ્ઞાન આપશે. સાથે  સાથે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની મુલાકાત પણ લેશે.…

ભાજપ 2019ની લોકસભા ચૂંટણી અંતર્ગત મિશન 360ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં 2 દિવસની પાર્ટીની નેશનલ એક્ઝિક્યૂટિવની મીટિંગ રવિવારથી શરૂ થઈ છે.બેઠક માં ભાજપના રાષ્ટ્રીય…

નરોડા ગામ કેસમાં અમિત શાહએ કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે માયાબેન વિધાનસભામાં હતા માયાબેને અરજી કરી હતી કે, ‘એ વખતે અમિત શાહ પણ વિધાનસભામાં હાજર હતાં.…