Browsing: amreli

ગુજરાત રાજ્ય નાં દસ હજાર થી વધુ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીઓ ૨૨/૧૦/૨૦૧૮ થી તેમની વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાળ પર તાલુકા પંચાયત કચેરીએ હડતાળ પર…

અમરેલી નજીક સાવરકુંડલાના સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કારને બોલેરો જીપ અડફેટે લેતા ૭૦ વર્ષીય સ્વામીનું ગંભીર ઈજા થવાથી મોત થતા અરેરાટી મચી જવા પામી છે. સાવરકુંડલાના સ્વામી…

એલઇડી લેમ્પ બદલી આપવામાં નહી આવે તો ગ્રાહક સુરક્ષામાં જવાની ચીમકી ઉચ્ચારી ગુજરાતમા ભાજપ સરકાર દ્વારા ખુબ જ ગાઇ વગાડીને મોટો ઉપાડે પીજીવીસીએલ કંપનીમાં ઉજાલા લેમ્પ…

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા રાજુલામાં મુખ્યમાર્ગ પર પથસંચલન કરવામાં આવ્યું. આ પથસંચલન આર.એસ.એસ.ના સ્થાપના દિવસ નિમિતે રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર નિકળ્યું હતું. આર.એસ.એસ.ની સ્થાપના…

જય જય ભવાનીના નાદ સાથે તલવાર બાજી સહિતના શસ્ત્રોના કરતબો દર્શાવ્યા દામનગર શહેર માં સમસ્ત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા મહારેલી નું સુંદર આયોજન…

વડિયા શહેરમાં  લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળની નાની મોટી બાળાઓને દરવર્ષ ની જેમ આજે ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું આ આયોજનમાં રસોયા…

ખેડુતના ખેતરમાં સિંહનું મોત થાય તો વનતંત્ર ખેડુતને પાયમાલ કરી નાખે જયારે રેલવે ટ્રેક અને વાહન અકસ્માતમાં કોઈ જ કાર્યવાહી નહીં ? રાજુલા વિસ્તારમાં છેલ્લા થોડા…

૨૪ કલાક દરમિયાન માત્ર ૨૬ એસ.ટી.બસ જ આવે છે દામનગર શહેરી અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે વાર વાર પરિવહન પૂરતા પ્રમાણ માં ફાળવવા ની…

રાજુલા તાલુકાના જોલાપર અને નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે  હાલ મા  કાળ મુખો ગોજારો રોડ સાબીત યો  છે . હમણા થોડા દિવસ પહેલા જ…

ભુરખીયા હનુમાનજી મંદિર કાર્યાલયના ટ્રસ્ટી જીવનભાઈ હકાણી, સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિતના ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લા ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત…