Browsing: Atal Bihari Vajpayee

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે, અટલજી 47 વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યાં હતા, તેમની સ્મૃતિમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…

હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું..પૂર્વ વડાપ્રધાન કવિ હૃદય અટલ બિહારી બાજપેયીજીનો કાલે 25 ડીસે. જયંતી છે. અટલજીનો આજે ૯૮મો જન્મદિવસ છે. અટલજી…

ભારતના માનવંતા નેતામાંના એક, પ્રસિદ્ધ કવિ, લેખક, ભારતના પૂર્વ વડા પ્રધાન, ઉત્કૃષ્ટ વક્તા એવા અટલ બિહારી વાજપેયીનું નામ વિરોધ પક્ષો પણ આદરથી લેતા હોય છે. ભારતીય…

અબતક-રાજકોટ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીની ‘આઓ ફિરશે દિયા જલાયે’ની સુંદર પંક્તિ સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ સાર્થક કરી રહી છે. જ્ઞાન સંકલ્પ યોજનાના પાંચમાં ભાગમાં શ્રી…

પ્રદેશ ભાજપ દ્વારા રાજયના ૫૧ હજારથી વધુ બૂથમાં વાજપેયીજીને પુષ્પાંજલિ: રકતદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદિ વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં એલઈડી સ્ક્રીન મારફત વડાપ્રધાનનું સંબોધન નિહાળ્યું દર વર્ષે…

અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે, “હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીયા ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ,સ્વયં સે જ્યાદા લડતા હું” શ્રદ્ધેય…

આજે આપણા દેશના 10માં વડાપ્રધાનની પુણ્યતિથિ એ તેમના વિષે થોડું જાણીયે : અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં…