Browsing: banks

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ એન્ડ કેડિટ સોસાયટીઝના અધ્યક્ષ જ્યોતિન્દ્રભાઈ મહેતાએ બેંકોના એનપીએ ઘટશે તેવો આશાવાદ વ્યકત કર્યો સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય બેંચના એક શકવર્તી ચુકાદા…

ખાતેદારોએ જાણ કરી હોવા છતા બેંકો હપ્તાના નાણા કાપી લેવા માંડી સરકારે બેંક લોનના હપ્તા ભરવામાં ત્રણ માસની રાહત આપતો નિર્ણય કર્યો છે. પણ બેંક હપ્તા…

વ્યાજ દરમાં ૦.૭૦ ટકાથી ૧.૪૦ ટકા સુધી કાપ મુક્યો કોરોના વાયરસને લઇને પ્રથમ ભારતીય રિઝર્વ બેંકે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ ઉપર કાતર ફેરવી હવે સરકારે સામાન્ય…

ખાનગી બેંકો રિઝર્વ બેંકના દિશા નિર્દેશ મુજબ માસિક હપ્તા ભરનારાઓને ત્રણ માસની મુદત વધારી હોવાનું કહે છે કોરોના વાયરસના સંક્રમણથી દેશની ૧૩૦ કરોડની જનતાને બચાવવા માટે…

જુન સુધી જો કોઈ હપ્તા નહિ ભરે તો તે લોન ડિફોલ્ટ ગણાશે નહિ: બેંકોને વર્કિંગ કેપિટલની ચુકવણી પર વ્યાજ મોકૂફ રાખવાની મંજુરી કોરોના વાયરસથી સંક્રમણથી બચવા…

સિકયોર પ્રાઈવેટ નેટવર્ક થકી કામ કરવું હિતાવહ: માલવેર લીંકથી સાવચેત રહેવું આવશ્યક દેશમાં કોરોના વાયરસનાં પગલે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧૪ એપ્રિલ સુધી જે લોકડાઉન કરવાનો…

વાયરસના કારણે વેપાર-ઉદ્યોગની કમર તૂટી જતાં લોન ભરવામાં લોકોને ફાંફાં: આગામી સમયમાં એનપીએ વધે નહીં તે માટે બેંકો દ્વારા કવાયત શરૂ કરી કોરોના વાયરસના કારણે લોકોના…

ત્રણ દિવસ સુધી બેંકોનો વ્યવહાર ઠપ થઈ જશે નાણાંકીય વર્ષ હવે પૂરૂ થવામાં છે. ત્યારે જ સરકારી બેંકોનાં કર્મચારીઓએ સરકારનું નાક દબાવ્યું છે. ખાનગીકરણનાં વિરોધમાં તા.૨૭…

’No’ બેંક જલ્દી ’YES’માં બદલાશે!!! આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ, મહિન્દ્રા સહિતની બેંકો તથા રાધાક્રિષ્ન દામાણી, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ સહિતના રોકાણકારો યસ બેંકમાં રૂ.૧૨૦૦૦ કરોડથી…

ગત નાણાંકીય વર્ષમાં ૭૩ હજારથી વધુ ‘માઇક્રો એન્ટરપ્રાઇઝ’ને લાભાન્વીત કરાયા: ૮૦ હજાર યુનિટોને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય દેશમાં હાલ આર્થિક મંદી હોવાના કારણે નોકરી વાંચ્છુક લોકોની સંખ્યામાં…