Browsing: banks

બેંકોમાં વ્યવસાયીકરણ, આરબીઆઈનાં નીતિ-નિયમો મુજબ ઓડિટ સહિતની કાર્યવાહી કરી સહકારી બેંકોને મજબુત કરાશે કેન્દ્રિય કેબિનેટે દેશની તમામ સહકારી એટલે કે કો-ઓપરેટીવ બેંકોને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં…

180 દિવસથી 1 વર્ષ સુધીની સ્થિર થાપણો પર બેંક 5.80 ટકા વ્યાજ આપશે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા અને બજારમાં તરલતા લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ…

ઝોનલ કક્ષાએ રૂ.૨૦૦ કરોડની રકમ લોનને મંજુરી ઇન્ફ્રાસ્ટ્રકચર,ખેતી એમ.એસ.એમ.ઈ વૃધ્ધી સહિતનો લક્ષ્યાંક ભૂતકાળમાં હોમલોન, પર્સનલ લોન કે કાર લોન સહિતની લોન મેળવવા માટે લોકોને બેંકોના ધક્કા…

આરબીઆઈએ સહકારી બેન્કોના સંચાલન માટે તૈયાર કરેલા કડક નિયમોને ટૂંક સમયમાં અમલમાં મુકાશે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સહકારી બેંકો માટે કડક નિયમો સાથેની નવી માર્ગદર્શિકા માટેના…

ધિરાણમાં છુટછાટ આપવા મુદ્દે મોદી કેબીનેટમાં નિર્ણય લેવાય તેવી શકયતા મોદી સરકાર રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં મહદઅંશે નિષ્ફળ રહી છે. જેના પરિણામે અર્થતંત્ર સુસ્તીમાંથી પસાર થઈ રહ્યું…

ટોલબુથોને સંપૂર્ણપણે કેશલેશ કરવા સરકારે ૧૫ ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી: નિર્ધારિત સમય બાદ જે કોઈ વાહન ચાલકો ફાસ્ટેગ નહીં લગાડે તો તેઓ પાસેથી બમણો ટોલ વસુલાશે…

ડીએચએફએલ અને પીએમસી બેંકે સરકારને નાદારી કાયદા હેઠળ એનબીએફસીને બચાવવા કર્યું સુચન સરકાર પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જે પગલાઓ લઈ રહી છે તેની સામે દેશનાં…

રિઝર્વ બેંન્કે લક્ષ્મી વિલાસ બેન્ક વિરુઘ્ધ કટેકિટવ એકશનના નિયંત્રણો મુકેલા હોય મર્જરને મંજુરી આપવાનો ઇન્કાર કર્યો ભારતની જાણીતી બેન્ક લક્ષ્મી વિલાસ બેન્ક અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગના મર્જરના…

નાણા સચિવની ખાત્રી બાદ બેંક કર્મચારીઓની બે દિવસની હડતાલ સ્થગિત હડતાલના કારણે ૪૮ હજાર કરોડ રૂા.ના બેંક વ્યવહારો ઠપ્પ થઈ જવાની ભીતિ ટળી સાર્વજનિક ક્ષેત્રની બેંકોનાં…

સરકારી બેંકોને મર્જર કરવા સહિતના મુદાઓ પર દેશના ચાર મુખ્ય બેંકો યુનિયનોની હડતાલની જાહેરાત કેન્દ્રની મોદી સરકારે ખોટ કરતી જાહેર ક્ષેત્રની સરકારી બેંકોને મર્જર કરીને ખર્ચ…