Browsing: Benefit

અશ્વગંધા આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધિ છે જે તેના વિવિધ સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. તેનો ઉપયોગ રોગોની સારવારથી લઈને પ્રજનનક્ષમતા અને જાતીય સ્વાસ્થ્ય વધારવા સુધીનો છે.…

ભારતીય મસાલામાં જોવા મળતા કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર કાળા મરી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે.…

સેલવાસ. સિલવાસા મ્યુનિસિપલ કૌંસિલે ( એસએમસી) આજથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને વેડિંગ સર્ટિફિકેટ આપવાનો શરૂ કર્યું છે. એસએમસી પ્રેસિડેંટ રાકેશસિંહ ચૌહાણ અને ચીફ ઓફિસર ડો. સુનભ…

કરૂણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ આયોજીત લોકડાયરાને ‘અબતક’ ચેનલ-ડિજીટલ માધ્યમથી હજારોએ માણ્યો: કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા ‘ૐ બીમાર નંદી ગૌશાળા’ જસદણ માટે કલાકારોએ…

આહિર આગેવાન પ્રભાતભાઈ કુવાડીયાની 17મી પૂણ્યતીથીએ ધ ઓરેન્જ કલબના વિશાળ પટાંગણમાં ધર્મમય માહોલ: મહાપ્રસાદ રાજકોટ આહિર સમાજના મોભી અને ધી ગ્રાન્ડ મુરલીધર હોટેલના સ્થાપક સ્વ. પ્રભાતભાઈ…

પુષ્ય એ 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે.…

સુરતના કૃભકો હજીરા ખાતે રૂ.350 કરોડના ખર્ચે તૈયાર થનારા બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત ઈથેનોલ મિશ્રણના કારણે તેલની આયાતમાં રૂ. 46000 કરોડની બચત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…

ગુજરાત એટીએસે ડ્રગ્સ સામેની ઝુંબેશ રાષ્ટ્ર વ્યાપી બનાવી કલકતામાં રૂ.280 કરોડનું ડ્રગ્સ ગુજરાત એટીએસની પકડતા, ડ્રગ્સ મુદે રાજનીતી કરવી યોગ્ય નથી: ગૃહ મંત્રી સંઘવી ડ્રગ્સના મુદે…

ડિજિટલ ડોકટર હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ જ મિનિટમાં ઈ.સી.જી. સહિત 20થી વધારે મેડીકલ રિપોર્ટ મળશે પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન…