Browsing: bhavnagar

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા માંથી દેશી દારૂ…

’રાષ્ટ્રીય ખેલ દિવસ’ ના દિવસે પાલીતાણા તાલુકાની મોટી પાણિયાળી ક્લસ્ટરની તમામ ૧૧ પેટા  શાળાનો સયુંકત ખેલમહાકુંભ મોટી પાણિયાળી કે.વ શાળામાં યોજાયેલ.જેમાં મુખ્ય રમતોમાં કબડી ભાઈઓ/બહેનો, ખો-ખો…

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રની રજુઆત ધ્યાને લઈ એસટી દ્વારા ભાવનગર અને અમદાવાદ વચ્ચે રોજની એક ટ્રીપ વોલ્વો બસની ચાલુ કરેલ છે. જે ભાવનગર એસ.ટી.…

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૩,૨૪,૨૫ ઓગસ્ટ દરમિયાન ભાવનગર અને પાલીતાણાના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ભાવનગર ખાતે ‘જન્માષ્ટમી લોકમેળા’ના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતિ રહેશે તથા પાલીતાણા…

ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા પ્રેરિત નંદોત્સવ સમિતિ આયોજિત-દહીં-હાંડી મહોત્સવ કાર્યક્રમ તા. ર૪ને શનિવારે વિવિધ સ્થાનો પર મહોત્સવ ઉજવાશે. આ કાર્યક્રમ કનિદૈ લાકિઅ સવારે ૯ કલાકથી (૧)…

ગૌરીશંકર ઉદયશંકર ઓઝાની જન્મજયંતિ પર તેમના વિષે એટલું જાણો :  ભાવનગરના ઘડવૈયા ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનો જન્મ 21 ઓગષ્ટ 1805માં ધોધા ખાતે વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો…

ભારતીય વાયુ સેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરમાં ટેકનિક ખામી સર્જાતા ભાવનગર પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું…

પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં 88 વર્ષ નિધન થયું છે. તેઓ દિવ્યભાસ્કરના વરિષ્ઠ કટાર લેખક હતા. થોડા…

ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર અઢી ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી…

ભાવનગર તથા પાલીતાણા તાલુકાને આવરી લેવામાં આવે તેવી રીતે આગામી બે વર્ષમાં નવા ૨૪,૨૪૦ કનેક્શન આપવાનું પ્લાનિંગ છે. તેમાં ભાવનગર જિલ્લાના તમામ મોટાભાગના તાલુકાઓનો સમાવેશ કરી…