Browsing: Bholenath

ભારતભરમાં અનેકો શિવાલયો આવેલા છે. એમાં પણ બાર જ્યોતિર્લીંગનું કઈક વિશેષ જ મહત્વ છે. પણ આ સાથે ઘણા એવા શિવ મંદિરો છે જે વિભિન્ન તથ્યો, પૌરાણિક…

હ્રિમ ચિંતના શ્રી જી બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ કારણથી શિવ પૂજામાં બેલપત્ર ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં બેલપત્ર ચઢાવવાના કેટલાક નિયમો પણ જણાવવામાં…

એકવાર ભગવાન પશુપતિ નાથે માતા પાર્વતીને કહ્યું, નપ્રિયે પૃથ્વી લોકમાં જઈ માનવને મળવાનું મને બહુ મન થયું છે. એને આપેલા દિવ્ય વરદાનથી એ કેટલો સંતુષ્ટ હશે.…

જે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પરમ આદર્શ છે સૂર્ય અને ચંદ્ર જેમના ચક્ષુ છે. સ્વર્ગ શિર છે, આકાશ નાભિ છે. દિશાઓ કાન છે, જેમના મુખારવિંદમાંથી બ્રહ્મા…

હર હર મહાદેવ…. બમ બમ ભોલે, બમ બમ ભોલે…. 12 જ્યોતિર્લિંગમાંના એક અને ઉત્તરાખંડના ઊંચ હિમાલયન ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ મંદિરનાં કપાટ છ મહિના પછી સવારે પાંચ…

ભગવાન શિવજીનાં અનેક નામ છે. વિષ્ણુ ભગવાનના એક હજાર નામ છે. દૈનિક નિત્ય પાઠમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કહેવાય છે પણ ભગવાન શિવજીનાં કદાચ બે પાંચ હજાર…

હિન્દુ માનસ પટ પર ધર્મ અને ધર્મોત્સવનો શ્રેષ્ઠ શ્રાવણ માસ તે પુજન અર્ચન માટે સર્વશ્રેષ્ઠ શ્રાવણ માસનું મહતવ શિવભકતમાં સૌથી વધારે અનોન્ય હોય છે. શ્રાવણ માસ…