Browsing: Bhuj

નરનારાયણ દેવની દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે સંતો તથા હરિભક્તોની સમિતિઓ, ટ્રસ્ટીગણ તેમજ 15 હજારથી વધુ સ્વયંસેવકોનું સંતો દ્વારા સન્માન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી…

દેશ-વિદેશનાં હરિભક્તો દ્વારા કરાયેલા મંત્ર લેખનના કાર્યને બદ્રીકાશ્રમ ખાતે પ્રદર્શનીમાં મુકવામાં આવ્યું: યુવક-યુવતિ મંડળની 20 વર્ષની સફરને ડોક્યુમેન્ટરીનાં માધ્યમથી રજુ કરાઇ: સંવાદ કક્ષમાં લોકોનાં પ્રશ્ર્નોનું સમાધાન…

દરરોજ 1000 જેટલા લોકોએ ભક્તિભાવથી 1008 ઔષધીઓ હોમી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં  બદ્રીકાશ્રમ ખાતે સપ્ત દિનાત્મક 201 મહાવિષ્ણુયાગ યોજવામાં આવ્યો હતો જેનું…

નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, શાસ્ત્રોનો મહિમા વર્ણવતા 222 જેટલા ફ્લોટો આકર્ષણનું કેન્દ્ર બન્યા : અંદાજીત પાંચ કિ.મી. લાંબી શોભાયાત્રા ન ભૂતો…

ગુરૂવાર રાજકોટ અને અમરેલી જયારે શુક્રવારે દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે ગીરગઢડાના થોરડી અને ભાખા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા…

 ગૌ આધારિત અર્થવ્યવસ્થાનો પ્રારંભ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા કરાયો: પ્રસાદીનાં મંદિરથી નીકળેલી કળશ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રીનરનારાયણ દેવ…

સસ્તુ સોનુ અને ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી આઠ શખ્સોએ છેતરપીંડી આચરી’તી પ્રશ્ચિમ કચ્છ-ભુજ ના માધાપર વિસ્તારોમાં તેલગાણા રાજયના વેપારીને સસ્તુ સોનુ અને વેપારમાં નફો કરવાની…

નવી ગાડી લીધા બાદ ઘણા લોકો નંબરના શોખીન હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે ક્યાંક વ્યક્તિની બધી જ ગાડીઓમાં સરખા નંબર છે. અથવા તો…

સ્ટેશન ભવનનું મોડલ કચ્છના રણની થીમ પર આધારિત હશે:  આ અત્યાધુનિક સ્ટેશન યાત્રીઓને એક સમૃદ્ધ યાત્રાનો અનુભવ કરાવશે રેલવે સ્ટેશનોને માત્ર સેવા સાધન તરીકે નહીં, પણ…

ભારતમાં કિન્નરોને એક આગવું મહત્વ આપવામાં આવે છે. લોકો તેમના આશીર્વાદ ઇચ્છતા હોય છે કારણ કે તેમના આશીર્વાદ ફળવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે ત્યારે રાજ્યના…