Browsing: Book

ગુરૂદેવ રાજેશમુની સુખસાતા પૃચ્છા કરતા મુખ્યમંત્રી રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલ સંપ્રદાયના ગુરૂદેવ રાજેશમુનિ મહારાજના દર્શન, વંદન કરી માસ ક્ષમણ તપની સાતા પુછી હતી. તેમના…

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ લખેલા પુસ્તકમાં સમગ્ર વિશ્ર્વના રાજકીય મંચના નેતાઓ અંગે પોતાના વ્યક્તિગત અભિપ્રાયો નોંધ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે લખ્યું છે…

કામાણી જૈન ભવન કલકતા ખાતે પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં દામનગર નિવાસી ગુરૂગિરી ભકિત ગ્રુપના સંસ્થાપક અશોકભાઈ અમૃતલાલ અજમેરા પ્રેરિત અને રજનીભાઈ જાગાણી અનુમોદિત ગીતગુંજન પુસ્તિકાની લોકાર્પણ…

આશારામબાપુની ધરપકડ અને પોલીસ અધિકારી સમક્ષ કરાયેલા કબુલાતનામા પરની બૂકને પતીયાળા કોર્ટે રોક લગાવી દિલ્હીની સ્થાનીક પટિયાલા કોર્ટે શુક્રવારે આશારામબાપુના કેસ ઉપર પ્રકાશ પાડતા ‘ગનિગ ફોર…

પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પદમશ્રી શાહબુદ્દીન રાઠોડ, પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા પુસ્તકનું ઓનલાઇન લોકાર્પણ હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી સંપાદિત ‘મારી એકાંત યાત્રા’ પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં…

જિલ્લા શિક્ષણ તાલિમ ભવનનાં પ્રાચાર્યના અઘ્યક્ષપદે કમિટીની રચના શુક્રવારે સભ્યોની મીટીંગ જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર દ્વારા કેળવણીનો ઇતિહાસ તૈયાર કરાશે જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલિમ…

ડાયાબિટીસમાં પગને કપાત થતા બચાવવા માટેનું અલભ્ય પુસ્તક પ્રકાશીત: આ પુસ્તક દ્વારા લોકોને ડાયાબિટીસમાં પગ બનાવવા, જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ આમ તો રાજરોગ કહેવાતા ડાયાબીટીસ…

૭૦૦૦ શુભેચ્છકોની હાજરીમાં પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા ડુમિયાણીમાં ઉજવાશે મહોત્સવ ‘પરિશ્રમનો વિરડો’ પુસ્તકનું ગોંડલ સ્ટેટ જ્યોતિમયસિંહજીના હસ્તે વિમોચન યુવાનીથી લઈને અત્યાર સુધી ગાંધી વિચાર સરણીને વરેલા…

વીવીપી એન્જિનિયરીંગ કોલેજ દ્વારા ગ્રંથાલય સપ્તાહની ભવ્ય ઉજવણી વીવીપી એન્જીનીયરીંગ કોલેજ લાઈબ્રેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની જ્ઞાનસભર ઉજવણી…

ભાવનગર શિશુવિહાર ખાતે માનભાઈ ભટ્ટની સ્મૃતિ માં ૨૯મો નાગરિક સન્માન સમારોહમાં દામનગરની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને ૧૦૦ પુસ્તકોનો સંપુટ પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે અર્પણ કરાયો દામનગર…