Browsing: Book

અબતક, રાજકોટ પુસ્તક એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, એમાં છુપાયેલો છે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા અને અનેક અમર  કથાઓ. સદીઓ જૂના અનેક પુસ્તકોનું અસ્તિત્વ જોખમમાં…

યુવાનોને પુસ્તકોના પ્રેમ તરફ વાળવાની શ્રઘ્ધા સાથે કરાયેલી પહેલ આજકાલ લોકો યુટ્યુબમાં અવનવા વિડીયો જોઈ રહ્યા છે, માણી રહ્યા છે.પુસ્તકોના રીવ્યુ અને ઓડિયોબુકના નવા ક્ધસેપ્ટને પણ…

નીલેશ પંડયાના પુસ્તકમાં 51 ગુજરાતી ભકિતગીતો એટલે કે ધોળ અને તેનું રસદર્શન પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને ઠેર ઠેર ભકિતભાવની હેલી ચડી છે. શ્રાવણમાં…

મનોવિજ્ઞાન ભવનની ટીમે કરેલ પુસ્તકનું લોકાર્પણ થયું.  આ સમારોહમાં જી. એલ. એસ યુનિવર્સીટી અમદાવાદ ના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી પુસ્તક વિમોચક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. …

પોતાના જમાનાની બાળપણની વાતો જ્યારે સંતાનો કે પૌત્રને કહેતા હોય એ પિતા કે દાદા દુનિયાની શ્રેષ્ઠ પળ માણી નિજાનંદ મેળવતો હોય જે લોકોએ બચપણ ખૂબ જ…

140 પાનાના પુસ્તકમાં લેખકોએ પોતાના બાળપણના સંસ્મરણો કર્યા રજૂ કોમેડિયન જય છનીયારા, આર જે આકાશ, આર જે જય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક દર્શિત ગોસ્વામીના હસ્તે પુસ્તકનું…

કોરોના મહામારીનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેર બધા જ લોકો માટે ખૂબ જ ઘાતકી હતી. કેટલા લોકોએ પોતાના સ્વજનો પોતાના પરિવારજાનો ગુમાવ્યા…

મહા-ભારતની રામાયણ, રંગ છલકે અને રંગ છલકે અગેઇન પછી લેખક-પત્રકાર કિન્નર આચાર્યનું વધુ એક નવતર પુસ્તક આવી ચુકયું છે. જેનું નામ છે – કિન્નર આચાર્યની તડાફડી…

ગુજરાતના રત્નએ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે જે કાર્ય કર્યું છે અને એટલુંજ નહીં વિશ્વે એની જે નોંધ લીધી છે એ જોઈ છાતી ગજ ગજ ફુલશે..…

કરીએ જાગૃત વાંચનપ્રેમ, ભરીએ સંસ્કાર જનજનમાં, પુસ્તક વાંચનથી સમૃદ્ધ તન, મન, ધન બનીએ સમૃદ્ધ જીવનમાં: ડો.તેજસ શાહ હોમઆઈસોલેશન સેન્ટરના આયોજકો દર્દીના ટાઈમપાસ માટે થોડા સારા…