કામાણી જૈન ભવન કલકતા ખાતે પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં દામનગર નિવાસી ગુરૂગિરી ભકિત ગ્રુપના સંસ્થાપક અશોકભાઈ અમૃતલાલ અજમેરા પ્રેરિત અને રજનીભાઈ જાગાણી અનુમોદિત ગીતગુંજન પુસ્તિકાની લોકાર્પણ વિધિ ચંદ્રવદનભાઈ દેસાઈ, પ્રફુલભાઈ મોદી, સુરેશભાઈ દોમડીયા, કિરીટભાઈ શેઠ, કિર્તીભાઈ શેઠ, અતુલભાઈ દોશીના હસ્તે કરવામાં આવેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી