Browsing: Bus

બસ સ્ટેન્ડ પર ઊભેલી એસ.ટી બસને પૂરપાટ ઝડપે આવતી લકઝરી બસે ઠોકર મારતાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને કાળ ભળખી ગયો ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે…

1 લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાને જાહેર પરિવહનનો લાભ અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોને સુદ્રઢ જાહેર શહેરી પરિવહન સુવિધા આપીને ‘ઇઝ ઓફ…

પુણે-રાયગઢ બોર્ડર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : સ્થાનિકો બચાવ કાર્ય ચલાવ્યું, 25થી વધુ લોકો ઘાયલ મહારાષ્ટ્રના રાયગઢમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ખાપોલી…

રાજકોટમાં વસતા 500 જેટલા લોકો ઉપરાંત અન્ય શહેરીજનો પણ સોમનાથ ખાતે 17મીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થશે તમિલ સંગમ માટે જિલ્લામાંથી 18 બસો દોડાવાશે. રાજકોટમાં વસતા 500…

ઉચ્ચ સ્તરે સ્થાનિક નેતાઓનું કાંઇ ઉપજતું નહીં હોવાની  ઉભી થતી છાપ:  શહેરીજનોમાં ભાજપના નેતાઓ સામે વધતી નારાજગી રાજ્ય સરકાર દ્વારા વિકાસની પ્રક્રિયામાં જીસકી લાઠી.. ઉસકી ભેંસ…

રાજકોટને 10, ગોંડલ 14, જેતપુર 18, ધોરાજી- ઉપલેટા – જામકંડોરણા માટે ર8 બસો ફાળવાઇ પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ…

વાપીથી ઉપલેટા જતી બસના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સજાયો અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ…

સાંઢીયા પુલ ભારે વાહનોની અવર-જવર બંધ કરાતા એસ.ટી વિભાગીય નિયામકનો પરિપત્ર જાહેર જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને…

બે દિવસ પહેલા રાજકોટથી નેપાળ જવા માટે નીકળેલી બસ ગાઢ ધુમ્મસના કારણે આગળ જતા ટ્રકમાં અથડાતા સર્જાઈ દુર્ઘટના: ૧૦થી વધુ મુસાફરો ગંભીર ગોઝારા અકસ્માતમાં ૧૪ વ્યક્તિઓ…

વર્ષનો અંતિમ દિવસ નવ વ્યક્તિના જીવનનો અંતિમ દિવસ બન્યો વલસાડથી સુરત જતી ફોરર્ચ્યુનર કારના ચાલકને જોકુ આવતા સર્જાયો ગોજારો અકસ્માત અમદાવાદ બીએપીએસ મહોત્સવના યાત્રાળુઓની બસને નડયો…