Browsing: CM

ગુજરાતના ભૌતિક આ પુત્ર અને દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આજે વતન ગુજરાતના પ્રવાસે છે ત્યારે લોકાર્પણ અને ઉદ્ઘાટન ની ભરમાર ચાલી છે .ગૃહપ્રધાન અમિત શાહ…

આજથી પાટીદાર સમાજના કુળદેવી ઉમીયાના સાનિઘ્યમાં ત્રણ દિવસ માટે ‘બિલ્વ પત્ર’ ભવ્ય અને દિવ્ય સામાજીક સંમેલનનો સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમા  પ્રારંભ થયો હતો. આજે ભાદરવી પુનમના દિવસે…

રા’નવઘણ, મહંમદ બેગડા, નવાબ શાસન અને આઝાદી સંગ્રામના સાક્ષી ઉપરકોટની ભવ્યતામાં રિ-કન્સ્ટ્રક્શનથી ચાર ચાંદ લાગ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતના પાટનગર જુનાગઢ ના અતિથિ બન્યા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બુધવારે મંત્રી મંડળની બેઠક મળતી હોય છે. દરમિયાન આજ સાંજથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાના…

રાજકોટના પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડીએ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષના લાંબા સમય બાદ હવે અહીં ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. આ…

ગુજરાત સમાચાર રાજ્યમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ…

અમરેલીમાં સહકારથી સમૃધ્ધી સંમેલનને સંબોધશે: જામકંડોરણામાં રાજકોટ જિલ્લા બેંક સહિતની સહકારી સંસ્થાની સાધારણ સભામાં હાજરી આપશે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલથી  બે દિવસ  સૌરાષ્ટ્રના  પ્રવાસે આવી…

ગીરસોમનાથ સમાચાર કારડીયા રાજપૂત સમાજના દેશ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧ કરોડ ની સહાય બદલ આભાર વ્યક્ત કરતા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ…

અસાધારણ મકક્મતા અને આગોતરા આયોજન દ્વારા બીપરજોય વાવાઝોડા સામે પ્રજાને સુરક્ષા આપી બેટ દ્વારકાથી સોમનાથ સુધી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી તીર્થયાત્રા કોરીડોરનો પાયો નાખ્યો: પ્રજાની સુરક્ષા-સુખાકારીને…

સાળંગપુર વિવાદ બાદ તામિલનાડુનો વિવાદ ચાલુ થતા ડીએમકે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ : ભાજપ ગેલમાં ધર્મના નામે રોટલા શેકતા લોકો દેશ માટે જોખમી બન્યા છે.…