Browsing: corona

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સંક્રમણ અટકાવવા સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. સાથે લોકો પણ સરકારને પુરતો સહયોગ આપી રહ્યાં છે. ખાસ કરીને ગામડાઓમાં સંક્રમણ ન ફેલાય…

કોરોનાની બીજી લહેરએ પહેલી લહેર કરતા વધુ નુકશાન કર્યું છે. આર્થિક નુકશાની તો ભરપાઈ થઈ શકે પણ જે સબંધો આપણે ખોઈ બેઠા છીએ તેની ભરપાઈ કરવી…

‘ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું’ અને ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો દ્વારા કોરોના સામે લડવામાં મદદ રૂપ સાબિત થયા છે. લોકોમાં કોરોનાને લઈ જાગૃતા અને…

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે, આ મહામારીને પહોંચી વળવા માટે અને પ્રકારનો પ્રયોશો કરવામાં આવી રહ્યાં છે. દર્દીઓને તમામ સારવાર મળી રહે…

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે તમામ લોકો કોરોનાને નાથવા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં તંત્ર, ડોકટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સહિત રાત દિવસ એક…

ઘેર-ઘેર કોવિડ-19 ના ખાટલાં, શહેરના રસ્તાઓ ઉપર દોડતી એમ્બ્યુલન્સોની સાયરનોઐ માનવજાતને માનસિક તાણમાં લાવીને મુકી દીધી છે. આ મહામારીના કારણે આર્થિક, શારિરીક તથા માનસિક પાયમાલી થઇ…

લોકો કોરોનાથી ઓછા સંક્રમિત થાય માટે સરકારે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ સરકારના વેક્સિનેશન કાર્યક્રમને…

વાતાવરણનું પ્રદુષણ અને ઝેરી વાયુના શોષણ માટે જ જુના જમાનામાં છાણ, ગાર, માટીના મકાનોનો વપરાશ થતો ઈસ રંગ બદલતી દુનિયા મેં… ઈન્સાન કી નિયત ઠીક નહીં……

સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ મહામારી અને કોરોના કટોકટી દરમિયાન વિશ્વના તમામ ધાર્મિક સ્થળોએ ધાર્મિક પ્રવૃત્તિઓ પૂજા-અર્ચના બંદગી બંધ રહેવા પામી છે ત્યારે…

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ (સીબીઆઈસીએ) લીધેલા એક મહત્વના નિર્ણયમાં વેપાર ઉદ્યોગને તરલ રાખીને પ્રોત્સાહિત કરવા માટે આયાત અને નિકાસ માટે જૂન મહિના…