Browsing: coronavaccine

જામનગરના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ રસીકરણ મેગા કેમ્પમાં જણાવ્યું હતું કે “કોરોના સામેની લડાઇમાં રસીએ જ મહત્વનું હથિયાર છે” શહેરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ…

ભારત સરકારે કોરોના વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી, દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન મેળવી શકશે.…

ભવિષ્યમાં તમને કોરોના વાયરસની વેક્સિન માટે ઇન્જેક્શન આપવાની જરૂર રહેશે નહીં. તમારે માત્ર એક કેપ્સ્યુલ જ ખાવાની રહેશે. આ કેપ્સ્યુલ એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની અમેરિકન ફાર્માસ્યુટિકલ…