Browsing: COVID19

વેક્સિન આપવાનો ટાર્ગેટ વધુ એક વખત રિવાઈઝડ કરી 1142093 કરાયો: પ્રથમ ડોઝ લેનારની ટકાવારીનો આંક 96 ટકાને પાર કોરોનાને નાથવા માટેનું હાથવગુ હથિયાર એકમાત્ર વેક્સિનેશન છે.…

કોરોનાના મૃત્યુને લઈ રાજકારણ ગરમાશે? ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવી તમામ દેશોને હંફાવી દીધા છે. જો કે હાલ કોરોનાએ વિદાય લઈ લીધી હોય…

આ નિર્ણયના પગલે રિફંડ જેવી સેવાઓ થી વેપારિયો વંચિત નહીં રહે કલકત્તા હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કોર્ટે જણાવ્યું છે કે જે…

મોબાઈલ, ઈન્ટરનેટ, ડિજિટલ ચૂકવણા અને ઈ-કોમર્સનો વ્યાપ, કૃષિ તેમજ ઈંધણ ક્ષેત્રે સરકારના નિર્ણયો ઉપરાંત અન્ય દેશ સાથેનો મૂકત વેપાર ભારતને મોટા આર્થિક લાભ અપાવશે કોરોનાની વૈશ્વિક…

બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે ચાર ઓક્ટોબરથી આરટીપીસીઆર  ટેસ્ટઅને દસ દિવસનું ફરજિયાત હોમ કોરોંતાયન વારા પછી વારો અને મે પછી ગારો…ભારતના કોરોના રસી ના પ્રમાણપત્રોને માન્યતા આપવા…

“રાજસ્થાનવાળી” ગુજરાતમાં થવાની ભીતિ!!! સુપ્રીમના આદેશ બાદ રાજસ્થાન સરકારે ૪ મહિના સુધી ફટાકડાના વેચાણ-ખરીદી પર મુક્યો પ્રતિબંધ બે દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટે ફટાકડા પરના પ્રતિબંધનું ચુસ્તપણે…

કોરોના સામેના રક્ષણ માટે રામબાણ ઇલાજ કોરોના વેક્સીન છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકોને કોરોના વેક્સીન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ મહત્વની ભૂમિકા…

કોવિડ-19ની એકેય રસી પર હવે નહીં લાગે 10% કસ્ટમ ડ્યુટી હાલ કોરોનાની મહામારીમાંથી બચવા ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. ભારતમાં…

છાશવારે સર્જાતા વેક્સિનના ધાંધીયાથી લોકોમાં ભારે રોષ: પુરતો જથ્થો ન ફાળવાતા મહાપાલિકાનું તંત્ર પણ લાચાર રાજકોટને રાજ્ય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો…

રસી લીધા બાદ રોગપ્રતિકારક શકિત કેટલી વધી ? કોરોના સંક્રમણ સામે ડોઝ કયાં સુધી અસરકારક ? વિવિધ પરિબળો ચકાસવા એન્ટીબોડી ટેસ્ટ કરાવવા તરફ લોકોની દોટ હાલ…