Browsing: COVID19

કોરોના સંક્રમણ કોવિડ-19 નામના અદ્રશ્ય વાયરસે છેલ્લા દોઢ વર્ષથી દેશ દુનિયાને હચમચાવ્યું છે. ત્યારે તેની સૌથી મોટી અસર શિક્ષણ વ્યવસ્થા પર પણ પડી છે. બાળકો લાંબા…

કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે. ત્યારે શિક્ષણ જગત પર પણ તેની અસર થઈ છે. જેમાં ખાસ કરીને વાલીઓને મૂંઝવણ થાય છે, કે આ મહસૌરાષ્ટ્ર…

આગામી 26મી જૂનના રોજ રાત્રી કરફયુ અને મીની લોકડાઉનની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજયમાં આગામી રવિવારથી રાત્રી કરફયુમાં બે કલાકની છૂટછાટ આપવામાં આવે તેવી…

બધાને વેક્સીન, મફત કોવીડ વેકસીન મહાઅભિયાનનો નો શુભારંભ કરાયો છે. આ સંદર્ભે વેક્સીનેશનના સ્થળોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ…

સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા અથવા યુએવીએમ ટીમ દ્વારા વિશ્ર્વ જાગૃતિ  દિવસ નીમીતે પેટન્ટ ફ્રી  રસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ અને અન્ય સંસ્થાઓ…

કોરોના મહામારીને કારણે પ્રતિબંધ મુકાયા બાદ હવે આગામી બુધવારથી ફરી એકવાર ગલ્ફ સાથેનો ભારતનો વિમાન વ્યવહાર શરૂ થઈ રહ્યો છે. બુધવારથી ભારતથી આવનારી તમામ ફલાઈટ પરનો…

કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ આજે તેઓએ ખોડીયાર કંન્ટેનર જંકશન, વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું લોકાપર્ણ…

આજે 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું આજે જ્યારે આખો દેશ કોરોના…

ફિલ્મમેકર યશ જોહરની આવતા શનિવારે ૧૭મી પુણ્યતિથિ છે. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક યશ ચોપરાની બહેન હિરો સાથે લગ્ન કરનાર યશ જોહરે હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્માણના ઘણા…

સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેનું બિરૂદ ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક વખત પોતાને મળેલુ બિરૂદ સાર્થક કરી બતાવ્યું છે. કોરોના મહામારી દરમિયાન માતા-પિતા બન્ને ગુમાવનાર અનાથ…