Browsing: COVID19

ધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું ૯૧ વર્ષનીવયે કોરોનાથી નિધન થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખાસિંહ ૨૦ મેના રોજ કોરોનાથી…

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આજરોજ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેઓએ કોરોનાની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. કલેકટર રેમ્યા મોહને…

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કટોકટીના કારણે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી થઈ  ગઈ હતી જે પરિસ્થિતિને રાજ્ય સરકારે ગંભીરતાથી લઇ રાજકોટ જિલ્લાના ગોંડલ સરકારી…

કોરોના બાદ સિરામિક ટાઇલ્સ સેગમેન્ટમાં ચાઇનાના અર્થતંત્રને કમરતોડ ફટકો ફટકો પડયો છે તો બીજી તરફ વૈશ્વિક નંબર વન સિરામિક હબ બનવા તરફ જેટ ગતિએ આગળ વધી…

કોરોના વાયરસે વિશ્વ આખાને હચમચાવી દિધુ છે. પરંતુ એ વાત નકારી ન શકાય કે કોરોનાએ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન પણ બનાવી દીધા છે. જ્યાં જોવો…

સાબરકાંઠા, હિતેશ રાવલ: કોરોના મહામારી માટે રસીકરણએ સૌથી પ્રભાવી પગલું મનાઈ રહ્યું છે. જો કે હજુ પણ ગ્રામ્ય કક્ષાએ રસી સામે ઘણા ભ્રમક સંદેશા સહિત અંધશ્રદ્ધા…

રાજકોટ જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો તથા શાખાધિકારીઓની સંયુકત બેઠક પ્રમુખ ભુપતભાઇ બોદરની અઘ્યક્ષતામાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની સંભીવત ત્રીજી લહેરનો સામનો કરવા માટે…

હાલની કોરોનાગ્રસ્ત પિરસ્થિતીમાં ઘણી દવાઓ આવી રહી છે સાથે સાથે તેની આડ અસરો પણ આવી છે તેના વિશે વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત જોઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જન ડો.ઉમંગ શિહોરાએ…

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓના 12 ઘટક હેલ્થ સેન્ટર ખાતે તા. 15 જૂન  સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરના પ્રથમ અને બિજો ડોઝ મળીને…

કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લઈ ચોતરફ ત્રાહિમામ મચાવી દીધો છે. જો કે આની સાથે કોરોનાએ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન પણ કરી દીધા…