Browsing: Culture

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકાયો: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, તમિલનાડુના રાજયપાલ આર.એમ. રવિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના રહ્યા ઉપસ્થિત…

‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’…! વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના…

સૌરાષ્ટ્ર-તમિલ સંસ્કૃતિનો નાતો જગ જુનો સોમનાથ દક્ષિણ ભારત આદીકાળથી સંબંધો ધરાવે છે અને નિભાવે છે ધુધવતા રત્નાકર સાગર કાંઠે બિરાજતા ભારતના બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ…

રાજકોટ ફિલાટેલીક વિભાગમાં દયાનંદ સરસ્વતીની સ્મૃતિ ટિકિટ ઉપલબ્ધ ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, 12 ફેબ્રુઆરી 1824 ના રોજ રાજકોટથી મોરબી જતાં મધ્યમાં…

માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માધવપુરનો મેળો સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે: કેન્દ્રીય મંત્રી…

આ માર્ચ મહિનો મહિલાઓનો માસ ગણાતો હોવાથી નારી શકિતના વિવિધ  આયોજનો વૈશ્વિક લેવલે ઉજવાય છે: સદીઓથી ઘણી મહિલાઓ અસમાનતા સામે લડીને ભવિષ્યની મહિલાઓનાં હિત માટે કાર્ય…

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવા હમેંશા અગ્રેસર રહ્યું છે. એરપોર્ટ પર હવે સ્વજનોને મૂકવા-લેવા આવતા લોકો માટે ખરીદી માટે હાઇક્લાસ…

ગુજરાતી ભાષાને ધો.1થી8 સુધી ફરજિયાત કરીને ગુજરાતી, સંસ્કૃતિ અને સાહિત્યને સાચવવાનું પ્રશંસનીય ભર્યું છે તાજેતરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ હજુ ગયો કે તરત જ ગુજરાત…

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘મિલેટ્સ યર’ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટીવલ યોજાયો વધતાં રોગો-બિમારીઓ સામે વિસરાયેલા તૃણ ધાન્ય એટલે કે, જૂવાર, બાજરા, રાગી, મોરૈયો, સામો વગેરે પોતાના આહારમાં…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ યોજાયો : સાંઇરામ દવે અને શૈલેષ સગણરીયાએ માતૃભાષાના મહત્વ વિશે વકતવ્ય આપ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ…