Browsing: Deases

કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં અકલ્પનિય ઘટાડો: મચ્છરની ઉત્પતિ સબબ 1057 આસામીઓને નોટીસ કોર્પોરેશનના ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં અકલ્પનિય ઘટાડો નોંધાયો છે. બીજી…

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના બાજરા સંશોધન કેન્દ્ર જામનગર એ  વર્ષ 2021માં   International Crops Research Institute for Semi-Arid Tropics (ICRISAT) હૈદરાબાદના સહયોગથી રાજ્યની પ્રથમ મોલેક્યુલર માર્કર આસિસ્ટેડ…

1981માં વિશ્વમાં એઇડસ બાદ સાર્સ, એન્થ્રેકસ, ઇબોલા, જીકા જેવા અનેક વાયરસો બાદ કોવિડ-19 ને કન્ટ્રોલ કરવો વિશ્વ માટે ચેલેન્જીંગ બાબત નથી: ચાલુ વર્ષ કે આવનારા 2022માં…

આ પૃથ્વી પર બિમારી અને બિમારીયોએ પ્રારંભ કામથી જ માનવ જાતિને પરેશાન કરી છે. મેલેરીયા, કુષ્ઠ રોગ, તપેદિક, ઇન્ફલૂએંજા, ચેચક જેવા પ્રારંભે દેખા દીધા હતા. અહી…

જામનગર શહેરમાં રણજીતરોડ પર રતનબાઇની મસ્જિદ પાસે નવાનગર બેંકવાળી ગલીમાં વજીર ફળી પાસે આવેલ સુતરીયા ફળીમાં છેલ્લા 10 વર્ષથી પાણીની પાઇપ લાઇન તથા પાણીની સમસ્યા છે.…

અવસર એપાર્ટમેન્ટમાં શુક્રવારે 32 કેસો નોંધાયા બાદ શિલ્પ હિસ્ટોરિયામાંથી વધુ 13 કેસો મળી આવ્યા પાણીના ટાંકા, સપ્લાય લાઇન, હેડવર્ક્સ અને બોરમાંથી પાણીના નમૂના લઇ પરિક્ષણ ચાલુ:…

મેયર ડો.પ્રદિપ ડવ સહિત વોર્ડના ચારેય કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી ગયા: કોર્પોરેશને આરોગ્યની 6 ટીમો ઉતારી દીધી: કાલે પાણી વિતરણના સમયે તમામ 5 પાઇપલાઇનોનું ચેકીંગ કરાશે પુનિતનગર…

સિવિલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ: તંત્ર સમયસર પગલા નહીં લે તો કોરોના વકરવાની સંભાવના રાજકોટમાં ત્રણેટ સિઝનની અસરોથી ડેન્ગ્યુ, તાવ, શર્દી, ઉઘરસ અને મેલેરીયાનો રોગચાળો…

ગોબરમાંથી પ્રતિ વર્ષ 45000 લીટર બાયો ગેસ મળી શકે ગોબરમાં લક્ષ્મીજીનો વાસ હોવાનું પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. આ વિધાન માત્ર શાસ્ત્રોક્ત શબ્દો નથી પરંતુ વૈજ્ઞાનિક…

ગીર સોમનાથ જિલ્લામાં કાલે નિરામય ગુજરાત અભિયાનનો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરી શુભારંભ કરાવશે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષવા અને બિમારીઓથી સુરક્ષા કવચ આપવા માટે નિરામય…