- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: Death
શેરડી ભરેલા ટ્રક સાથે ડમ્પર અથડાયા બાદ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત રાજસ્થાનના બાસવાડાના કુશલગઢના પરિવારના એક સાથે ૧૫ વ્યક્તિના મોતથી કરૂણ કલ્પાંત…
વહેલી સવારે ઘુમ્મસથી સર્જાયો અકસ્માત અમદાવાદથી દ્વારકા દર્શને જતા પ્રવાસીઓને અકસ્માત ખંભાળીયા દ્વારકા હાઇવે પર સોનારડી નજીક આજે વહેલી સવારે ૬ વાગ્યા આસપાસ ભારે ઝાકળના કારણે…
ઉતરાયણની મજાએ અનેકના જીવ તાળવે ચોંટાડયા દોરીએ ૨૫ને ઈજા પહોંચાડી : ૫૦થી વધુ કબુતરોના જીવ લીધા: ૨૯૭ કબુતરો સહિત ૩૧૨ પક્ષીએ ઈજાગ્રસ્ત થયા રાજકોટમાં ઉતરાયણનો તહેવાર…
રાત્રે બે વાગે સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું તારણ: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની…
ગુજરાતના રાજદ્વારી ઈતિહાસમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતવાનો વિક્રમ: વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી સમીપ રહેલા માધવસિંહ સોલંકીની પત્રકારથી શરૂ થયેલી કારકિર્દી વિદેશ મંત્રી સુધી પહોંચી’તી ગુજરાતના…
મુંગાવાવડીના ગરાસીયા પરિવારને સુરેન્દ્રનગર ખાતે લોકીક ક્રિયાએ જતી વેળાએ સર્જાયેલી દુર્ઘટનાથી ક્ષત્રિય પરિવારમાં ગમગીની વહેલી સવારે બીલીયાળા પાસે કપાસ ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાયા બાદ…
મોરબીનો મહેશ્વરી પરિવાર ધાર્મિક કામ બાબતે રાજસ્થાન જતો હોય દરમિયાન કચ્છના ગોગાદર ધાણીથર વચ્ચે અકસ્માત નડ્યો હોય જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવારજનોમાં…
ખાડામાં નહાવા પડ્યા બાદ ડૂબવા લાગ્યા: બૂમાબૂમ થતા લોકો દોડ્યા જામનગર જિલ્લાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના ત્રણ પિતરાઈ ભાઈઓ ગઈકાલે…
વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યકત કર્યો બળદેવગીરી મહારાજના નિધનથી રબારી સમાજના લાખો અનુયાયીમાં શોકની લાગણી: લાંબી બિમારી બાદ ગઈકાલે સાંજે સ્વર્ગારોહણ…
પ્રદૂષણે એક જ વર્ષમાં ૧૭ લાખ લોકોના ભોગ લીધા દેશની જીડીપીને પ્રદૂષણે રૂ.૨.૬ લાખ કરોડનું નુકસાન પહોંચાડયું આઈસીએમઆર અને પબ્લીક હેલ્થ ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા કરાયો અભ્યાસ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.