Browsing: dharmik news

તા.૧૯ મે ૨૦૨૩ શુક્રવાર ના રોજ ભાવુકા અમાસ અને શનિ જયંતિ આવી રહ્યા છે. ન્યાયની રાશિ તુલામાં શનિદેવ ઉચ્ચના થાય છે. મહેનતની રાશિ મકરમાં અને કુંભમાં…

શનીદેવ ઉપાસનાનો શુભ દિવસ એટલે શની જયંતિ…વૈશાખ વદ અમાસ ને શુક્રવાર તા. ૧૯-૫-૨૩નાં દિવસે શની જયંતિ છે. જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે આ વખતે શુક્રવારે…

ગોચર ગ્રહો  મુજબ વ્યસનની વસ્તુઓના મોટા કન્સાઇન્મેન્ટ એક પછી એક પકડાઈ રહ્યા છે વળી અખાદ્ય વસ્તુઓ પર સરકારની નજર પડી રહી છે અને સ્ટોક પર પણ…

ગોચર ગ્રહો મુજબ મહારાષ્ટ્રની રાજનીતિમાં અવનવા વળાંક આવી રહ્યા છે તો બીજી તરફ કર્ણાટકના પરિણામો પર સૌની મીટ છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ચાંડાલ યોગ સહીત…

તા. ૧૧.૫.૨૦૨૩  ગુરુવાર સંવંત ૨૦૭૯ વૈશાખ વદ છઠ નક્ષત્ર: ઉત્તરાષાઢા યોગ: શુભ કરણ:વિષ્ટિ   આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  મકર (ખ,જ) રહેશે. મેષ (અ,લ,ઈ): વિચારોનું આદાન પ્રદાન કરી…

તા. ૧૦.૫.૨૦૨૩  બુધવાર સંવંત ૨૦૭૯ વૈશાખ વદ પાંચમ નક્ષત્ર: પૂર્વાષાઢા યોગ: સાધ્ય કરણ: ગર     આજે રાત્રે ૯.૪૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર…

વડતાલ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના નાનાલાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા : દેવ દર્શન, યજ્ઞદર્શન, અન્નકુટ દર્શન: 16મીએ રામકથા વિરામ લેશે …

આ વર્ષના પંચાંગમાં બે શ્રાવણ માસ હોવાથી પ્રથમ શ્રાવણ માસને નગણ્ય કરી નિજ શ્રાવણ માસ અર્થાત બીજા શ્રાવણ માસમાં શ્રાવણ સુદ-13, તા. 12-9-23 થી જૈનોના પર્યુષણ…

૧૧ મે ૨૦૨૩ થી ૧ જુલાઈ ૨૦૨૩ સેનાપતિ મંગળ મહારાજ કર્ક રાશિમાં ભ્રમણ કરશે જેની તમામ રાશિઓ પર નોંધપાત્ર અસર પડશે. મંગળ કાર્ય, ઉર્જા અને આક્રમકતાનો…

તા. ૯.૫.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ વૈશાખ વદ ચોથ, નક્ષત્ર: મૂળ યોગ: સિદ્ધ કરણ: કૌલવ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે. મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી…