Browsing: dharmik news

ઘેલા સોમનાથ એ જસદણ તાલુકાના ઘેલો નદીના કાંઠે આવેલ છે. જ્યાં સોમનાથથી આવેલ શિવલિંગ બન્યું ઘેલા સોમનાથ અને મહાદેવ સોમનાથ બિરાજમાન થયા ઘેલા સોમનાથના નામે.…

શ્રાવણ માસનું મહત્વ શિવભક્તો માટે સૌથી વધારે હોય છે. તેમજ શ્રાવણ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણમાસના પ્રારંભ સાથે જ એક…

તા.૨૪ને સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે શ્રાવણ નક્ષત્રના નામ ઉપરથી શ્રાવણમાસ નામ પડયું છે. શ્રાવણ નક્ષત્રના દેવતા વિષ્ણુ ભગવાન છે. અને સ્વામી ચંદ્ર છે. ચંદ્રના…

રીત રીવાજો અને પરંપરાઓને ફોલો કરવી એમ તો આપણી આસ્થા અને વિશ્વાસ પર નિર્ભર કરે છે. પરંતુ આપણા રીત રિવોજના વૈજ્ઞાનિક કારણો પણ છે. એમાંથી કેટલાક…

આરતી એટલે આર્ત થઇને, વ્યાકુળ થઇને ભગવાનને યાદ કરવા, તેમનું સ્તવન કરવું. આરતી પૂજા બાદ અંતમાં ધૂપ, અગરબત્તી, કપૂર, દીપથી કરવામાં આવે છે. આરતીમાં એક, ત્રણ, પાંચ,…