Browsing: Distribution

વોર્ડ નં. 11, 12, 13 નવલનગર વિસ્તારમા આવેલી તમામ પ્રાચીન ગરબીઓની બાળાઓને ભોજન બાદ લ્હાણી આપી આનંદોત્સવને વધાવાશે યુવા ભાજપ પ્રમુખ જયભાઇ બોરીચા: ‘અબતક’ ની શુભેચ્છા…

વીર આવો અમારી સાથે મંડળ દ્વારા નવકાર શિબિર જશાપર ગામના આંગણે જૈનમુનિ પૂ.ધીરગુરૂ દેવની નેત્રાનંદકારી નિશ્રામાં રાજકોટના માતુશ્રી રમીલાબેન હરકિશનદાસ બેનાણી પરિવારના જીતુભાઇ તથા રીનાબેન બેનાણીનું…

રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી: સુરેન્દ્રનગરના રામપરા ગામથી ડોર ટુ ડોર ગેરેન્ટી કાર્ડ આપવાના અભિયાનનો કરાવ્યો આરંભ: સુરેન્દ્રનગરમાં સરપંચ-વેપારીઓ સાથે સંવાદ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ…

શીલ્ડ વિતરણ, તાવો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમટી જંગી મેદની ગત દિવસોમાં વિશ્ર્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ શ્રૃખલામાં આ વર્ષના સુત્ર સ્પર્ધાના…

એક બહેનને સ્વનિર્ભર બનાવવા સિલાઇ મશીન અપાયું: સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રફુલ્લ ગૌસ્વામીનું સુંદર આયોજન 600 પરિવારોને અપાયો લાભ ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા…

આઝાદીના અમૃત પર્વે યોજાયેલ, ‘હર ઘર તિરંગા’ અને રાજકોટમાં યોજાયેલ ‘તિરંગા યાત્રા’માં રાજકોટ નાગરિક સહકારી બેંક પરિવાર ઉત્સાહભેર ભાગ લેશે. આ અંગે વધુ વિગત આપતાં બેંકના…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે હર ઘર તિરંગા એ આઝાદી કા અમૃત…

તમામ વોર્ડ ઓફિસો પર બપોર સુધીમાં તિરંગા ખલ્લાસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવામાં આવનાર…

હર ઘર તિરંગા અભિયાન તરીકે ઉપાડાશે: 9મીથી ભાજપ સંગઠન મેદાનમાં મેયર ડો.પ્રદિપ ડવે બોલાવી તમામ વોર્ડના કોર્પોરેટરો અને  શહેર ભાજપ  હોદેદારો સાથે  બેઠક      ભારત સરકાર દ્વારા…

22 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ઉપાડી પરત કરવાના રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના ઇડબ્લ્યુએસના નિર્માણ પામેલા…