Browsing: Do You Know

હિન્દુ ધર્મમાં મહેમાનને ભગવાન માનવામાં આવે છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે જેને ક્યારેય પણ મહેમાન બનાવવા ન જોઈએ, આવા લોકોથી દુર રહેવું જ…

૧૯૮૬માં નવી શિક્ષણ પઘ્ધતિ આવી અને શિક્ષણમાં બદલાવ આવ્યો, એ પહેલા સંગીત, ચિત્ર, રમત-ગમત જેવી કલાને મહત્વ અપાતું આજે તો વિજ્ઞાન, વાણિજય પછી એ કલાનો નંબર…

પેટાળમાં સોનુ, હિરા છે જયારે જમીન ઉપર જંગલ છે. જંગલી ભેંસ સૌથી વધુ ઘાતક જાનવર : આ જંગલોમાં પશુ-પંખી, જીવ-જંતુઓની એક લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે…

પ્રાકૃતિક ખેતી થકી પાંચ વર્ષમાં મેળવ્યો મબલખ પાક એવું કહેવાય છે કે સફળતા એને સરળતાથી વરે છે જે ચોકઠા બહારનું વિચારે છે. અત્યારના સમયમાં મોટાભાગના ખેડૂતો…

ફિલ્મ અભિનેતા તરીકે કામની શરૂઆત કરીને શ્રેષ્ઠ ફિલ્મી ગાયક બની ગયા. શહંશાહએ ગઝલનું બિરૂદ મેળવ્યું, ૧૯૯૨માં તેમને પદમભૂષણ અપર્ણ થયો, તેમણે ૧૯૩૬ થી ૧૯૮૬ સુધી વિવિધ…

વિશ્ર્વમાં કાચિંડાની કુલ ર૦ર જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંથી મોટા ભાગની પ્રજાતિ એકલા માડાગાસ્કરમાં જ જોવા મળે છે. બાકી રહેતી ૫૯ જેટલી પ્રજાતિ સમગ્ર વિશ્ર્વમાં…

સિંગાપુરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જયારથી ઓનલાઇન અભ્યાસથી શરૂઆત થઇ ત્યારથી બાળકોની આંખો પર જોખમ વધી ગયું છે નેટવર્કના ધાંધીયા !! ઓનલાઇન અભ્યાસ દરમ્યાન…

તમારી પાસે જે હોય તે બીજાઓ સાથે વહેંચીને વાપરો. તમારા ગજવામાં થોડા સિકકા હંમેશા રાખો અને ગરીબ માણસોને આપતા રહો. આ અભ્યાસ નિયમિત કરતા રહો. વહેંચવામાં…

બાળકની શકિતઓનો ઘ્યાને લઇને અનેક વિધ પ્રવૃતિઓ કરાવી શકો, તેને જે પ્રવૃતિમાં વધારે રસ પડશે તે કાર્ય તે મનથી કરશે અને તેમાં તે આગળ વધશે, પ્રવૃતિ…

આસામની જતિંગા વેલીમાં સપ્ટેમ્બર મહિનાની દર નવીરાત્રીએ પક્ષીઓ મરી જાય છે:પુનાના શનીવારવાડાના કિલ્લામાં સૂર્યાસ્ત પછી કોઇ જતું નથી : સિમલા, કાલકા રોડ પર સ્થિત ટનલ નં.…