Browsing: DOCTORS |

ક્લિનિક્લ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2010ની અમલવારી ન કરનારી હોસ્પિટલોને દંડ ફટકારવો જોઈએ: અરજીકર્તા સારવારના દરના ન્યુનતમ ધોરણો, તેના ચાર્ટ કેમ ખાનગી હોસ્પિટલોમાં મુકાતા નથી? કેન્દ્ર અને રાજ્ય સરકાર…

તબીબી વ્યવસાયને સમાજમાં સૌથી વધુ સન્માનનો દરજ્જો મળે છે. દર્દીને વૈદ્યવાલા જ હોય ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં પણ જરાય સામાજીક અને નૈતિક અતિશ્યોક્તિ લાગતી નથી. નવા…

અમરેલી જીલ્લાના ધારીના ખીચા ગામના સાગરને અતિશય વજનને કારણે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. તેની વ્યથાને અમદાવાદના ઓબેસીટી સર્જન ડોકટર અપૂર્વ વ્યાસ અને તેમની ટીમે આ…

ડોક્ટરનો વ્યવસાય ક્યાંક ‘થેંકલેસ’ થઇ ગયો છે. ડોક્ટર્સને આપણે ભગવાનનો દરજ્જો પણ આપ્યો છે. તેઓ પૂરતી રીતના એમની ફરજ બજાવતા જ હોય છે. ત્યારે ઘણી વખત…

અબતક, રાજકોટ :  રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ ન આવતા ગુજરાત ઇન સર્વીસ ડોકટર્સ એસો. દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું…

કોરોનાની બીજી લહેરના રાજ્યના આરોગ્ય વિભાગે 1,012 બોન્ડેડ ડોકટરોને તેમના સંબંધિત જિલ્લામાં બોન્ડ બતાવવા અથવા જેલના સળિયા ગણવાની નોટિસ આપી દીધી છે. જેની સામે તબીબી આલમમાં…

મોરબી રોડ પર આવેલા કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવમાં ડો.નિલેશ નિમાવત અને સરકારી વકીલ રક્ષિત કલોલાની સંડોવણી અંગેના પુરાવા પોલીસને મળી આવ્યા છે.…

માણસ માણસ વચ્ચેની મિત્રતા, પ્રેમ, સાર-સંભાળતો આપણે અવાર નવાર જોવા મળે છે. આવીજ ઉદાર ભાવના માનવી અને પ્રાણીઓ વચ્ચે જોવા મળે છે. પણ બંનેમાં ફર્ક એટલો…

ગાંધીનગર: આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરા કરી હતી કે, GPSCપાસ 162 તબીબોને કાયમી ડોકટર તરીકે નિમણૂક કરવામાં…

ફૂગની સમયસર સારવારથી દર્દીઓ સાજા થાય છે: તજજ્ઞ તબીબોનો અભિપ્રાય પરંતુ તેનું ત્વરીત નિદાન આવશ્યક ફૂગના દર્દીઓ માટે ફૂગનાશક ઈંજેકશન, લેઝર એન્ડોસ્કોપી સહિતની અતિ આધુનિક સારવાર…