Browsing: DOCTORS |

રોટેશન મુજબ તબીબોને અમદાવાદ મોકલવાની પ્રક્રિયામાં મનઘડત નીતિથી તબીબો નારાજ: એનેસ્થેસિયા વિભાગનાં તબીબોને ટાર્ગેટ બનાવાતા હોવાની રાવ જામનગર શહેરમાં છેલ્લા આઠ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક…

એમ. પી. શાહ. મેડિકલ કોલેજના ૨૦ તબીબોએ રાજ્યનાં તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગને લખ્યો પત્ર કોરોના મહામારી સામેની લડાઈમાં અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં રાજયભરમાંથી તજજ્ઞ ડોક્ટરોને ફરજ…

ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો… રાજયમંત્રીઓની જાહેરાતનો ફિયાસ્કો, જી. જી. હોસ્પિટલમાં તબીબોની ઘટ છતાં તેમને અમદાવાદ મોકલવાનો સિલસિલો યથાવત રાખવા પાછળનું ગણિત સામાન્ય નાગરિકોની સમજ…

ભારતીયોની સારી રોગ પ્રતિકારક શકિતના કારણે કોરોના સામે દેશમાં રિકવરી રેટ વિશ્વભરમાં સૌથી વધારે ૪૨ ટકાએ પહોંચ્યો; જયારે મૃત્યુદર વિશ્વભરમાં સૌથી નીચે ૪ ટકા જેટલો રહેવા…

નવનિયુકત પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા સહિતના હોદેદારોનો શપથ વિધિ સમારંભ યોજવાના બદલે ઓર્ગન ડોનેશન અંગે જાગૃત્તિ લાવવા ઝૂંબેશ છેડવાનો નિર્ણય દેશના એલોપેથિક…

ડોકટરે ચપ્પલ ઉતારી આવવાનું કહેતા માથાકુટ કરી ફરજમાં રૂકાવટ: તબીબી દ્વારા કલેકટરને રજૂઆત એક તરફ કોરોનાની મહામારીને પહોંચી વળવા કોરોના વોરિર્યસ તબીબો લડી રહ્યા છે. ત્યારે…

આઈસીએમઆરની નવી ગાઈડલાઈન પ્રમાણે ડિસ્ચાર્જ થયેલા ૧૩ પોઝિટિવ દર્દીઓને પથિકાશ્રમમાં ક્વોરન્ટાઇન કરાયા રાજકોટથી કોરોના વોરિયર્સની અમદાવાદ ફરજ બજાવતી ૧૩ તબીબોની ટીમ એક સપ્તાહ પછી પરત ફરશે…

કેન્દ્ર સરકારના કડક વલણથી આવા પ્રકારના હુમલાઓ બંધ થશે કેન્દ્ર સરકાર દ્વારા તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ ઉપર થતાં હુમલાઓને બિન જામીનપાત્ર ગુનો બનાવી જેલની સજા, આકરા દંડની…

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો ભય ફેલાયેલો છે જયારે ‘સ્વ’ની ચિંતા કર્યા વગર તબીબો દર્દીનારાયણની સેવામાં સતત કાર્યરત વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્ર…

કોરોના સામે આરોગ્યકર્મીઓને રક્ષણ આપતાં ઈક્વિપમેન્ટને ‘કવચ’ નામ અપાયું એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફને કિટ અપાશે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના અનેક કેસ ધ્યાને લેતા અનેક જગ્યાઓ પર…