Browsing: EDUCATION

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત હાલમાં દેશભરમાં દરેક ક્ષેત્રમાં કોરોના વોરિયર્સને તબક્કાવાર અગ્રતા મુજબ રસીકરણનું અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. હાલમાં…

ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષાઓ દરમિયાન કોવિડ-૧૯ના બચાવ માટેના નિયમોને પુરી રીતે પાલન કરવા તાકીદ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ સ્કૂલોને કોવિડ-૧૯ને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓના અભ્યાસના…

બે મરજિયાત વિષયની પરીક્ષા ૧૫ થી ૧૭ એપ્રિલના રોજ શાળા કક્ષાએ લેવાશે: પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ પર ગુણ મુકવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં…

રાજવી પરિવારના નહીં, સામાન્ય પરિવારના શિવરાજની છે આ વાત કોરોનાના કાળમાં અનેક લોકોની જીંદગીમાં ઘણુ બધુ બદલાઈ ગયું છે. શાળામાં અભ્યાસ, શાળાએ જવા આવવાનું બધું બદલાઈ…

પહેલાના જમાનામાં શાળા શરૂ થાય રિશેષ પડે કે પુરી થાયને છેલ્લે શાળા છુટતી વખતે શાળાની બેલનો રણકાર આસપાસ ગુંજી ઉઠતો, આજે તો પિરિયડ પઘ્ધતિ હોવાથી દર…

રાજયમાં કોરોનાની સ્થિતિને લઈ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધો.૯ થી ૧૨માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકશે…

Images 1 1

આપણાં દેશમાં એક તરફ લોકો HiV રોગ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે વિવિધ અભિયાનો ચલાવવામાં આવતા હોય છે જેથી HIV ગ્રસ્ત…

હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે રહી શકશે નહીં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું કડકપણે પાલન કરવાનું રહેશે…

સંગીત, ચિત્ર, રમતગમત જેવી વિવિધ પ્રવૃતિ વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો ખીલવે છે: પુસ્તકીયા જ્ઞાન ઉપરાંત સહઅભ્યાસિક ઇતર પ્રવૃત્તિ જ તેનું શ્રેષ્ઠ ઘડતર કરે છે શાળા પ્રવેશથી જ…

ટ્યૂશન ક્લાસિસને પણ મંજૂરી મળી: હોસ્ટેલ ખોલવા માટે અભ્યાસ બાદ નિર્ણય લેવાશે: સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની…