Browsing: exams

ફી ભરી દેનાર વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે અઠવાડિયા પહેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો ૨૫ જૂનથી પ્રારંભ આગામી દિવસોમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાશે: બીબીએ, બીજેએમસી અને બીઆરસીના બાકી રહેલા બે પેપેરો પણ લેવાશે પરીક્ષાનો સમય અઢી…

પરીક્ષાનો સમય ૨ કલાકનો રહેશે: પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અંગે પૂરતી કાળજી લેવાશે: એક બેન્ચમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે યુનિવર્સિટીઓની પરીક્ષા…

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી કોઈ ને કોઈ કારણસર સરકારી ભરતી પ્રક્રિયા પુરી થઈ નથી. બિનસચિવાલય,ટેટ-ટાટ,વનવિભાગ,તલાટી,લોકરક્ષકદળ જેવી ઘણી બધી ભરતીઓ તો બહાર નથી પડી અવા બહાર પડ્યા…

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની તથા ગુજકેટની પરીક્ષાના વિધાર્થીઓ, વાલીઓ અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જે નંબર જાહેર કરાયા છે તે…

જે પરીક્ષા યોજાઈ છે તેના પરિણામ મે માસનાં અંત સુધીમાં જાહેર કરવામાં આવશે: પીજી સેમેસ્ટર-૪ની ૧૫મી જુનથી અને પીજી સેમેસ્ટર-૨ની ૨૫મીથી પરીક્ષા યોજાશે: જુલાઈમાં પીએચડી વાયવા…

JEE એડવાન્સની પરીક્ષા ઓગષ્ટ મહિનામાં અને આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા જુલાઈ માસમાં લેવાશે દેશમાં કોરોના વાયરસ અને લોકડાઉનનો કપરો કાળ વેઠી રહેલા વિદ્યાર્થીઓને પોતાના ભાવીની ચિંતા સતાવી…

સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે મુલતવી રાખવામાં આવેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવી હવે શક્ય નથી તેમ નવી દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું…

પેન્ડિંગ વિષયોની પરીક્ષા માટે નવી તારીખ ૧૪ એપ્રિલ બાદ જાહેર કરાય તેવી આશા કોરોના વાયરસનાં પગલે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ ક્ષેત્રોને આ…

ધો.૧ થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કોરોનાનાં પગલે સમગ્ર વિશ્ર્વમાં મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિ ૨૧ દિવસ માટે સર્જાય છે. આ તકે શિક્ષણ…