- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
Browsing: featured
ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઊનાળામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી 30મી જૂન સુધી નર્મદાના નીર સમગ્ર ગુજરાતના લોકોને આપવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી…
‘મારુ વનરાવન છે રૂડું, મારે વૈકુંઠ નથી જાવું’ આ ઉક્તિ બોલિવુડના ભાઇ સલમાન ખાન માટે સાચી ઠરી છે. ભાઈની ફિલ્મ હજુ ’વનરાવન’થી ’વૈકુંઠ’ તરફની સફર શરૂ…
જૂનાગઢ જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અખાત્રીજના દિવસે યોજાનાર લગ્નો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. તેમજ…
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં ચાલતું ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ના અભિયાનથી લોકોમાં જાગૃતા આવી છે. દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો…
મહિલાને બચાવવા જતા પતિ અને સંતાનો પણ દાઝયા રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ગઈ કાલે અગન ખેલ ખેલાયો છે. જેમાં ઘર કંકાસના કારણે મહિલાએ અગન ખેલ ખેલતા પતિ…
જુગારનો અખાડો ચલાવનાર નિવૃતપોલીસમેનને ગે.કા. પીસ્તોલ, જીવતા કાર્ટીસ નંગ-12, કાર સહીત કુલ કી.રૂ. 7,16,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી માળીયા પોલીસ ફરીયાદી મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ ચીખલીયા (રહે.…
અખાત્રીજના મુહૂર્તે ધનઐશ્ર્વર્યના પગરણ માટે સોનુ ખરીદવાનો રિવાજ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના 9.5 કરોડ ખેડૂત પરિવારોને ઘરબેઠા ગંગારૂપી ખાતામાં લક્ષ્મીની ભેટ આપી હોય તેમ…
રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ…
ભારત એ ખેતી પ્રધાન દેશ છે. દેશમાં અલગ અલગ જગ્યા પર વિવિધ પાક લેવામાં આવે છે. હવે ટેક્નોલોજીના સથવારે ખેતીનો વ્યાપ અને વિકાસ વધ્યો છે. નવા…
ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ અક્ષય તૃતિયાના રોજ પ્રગટ થયા વિષ્ણુના છઠ્ઠા અવતાર ધારણ કરી પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી ભૃગુશ્રેષ્ઠ ભગવાનનાં જીવનમાં બનતી વિવિધ ઘટનાઓને કારણે ક્રોધિત થઇને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.