Browsing: featured

દરરોજના કેસ એક હજારને પાર, સરેરાશ 100 લોકોના મોત કોરોનાને કારણે થતા મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. કેસ વધતા મોતનો આંકડો ગુજરાતમાં દરરોજ નવી સપાટી…

હાલ કોરોના સંકટ વચ્ચે કોવિડ-19ની મહામારીના આ યુદ્ધમાં અસ્ત્ર ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. પ્રાણવાયુ ન મળતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્રાણ જઈ રહ્યા…

કલોલમાં ઓકિસજનનો પ્લાન્ટ નાખી ઈફફકો હોસ્પિટલોને મફતમાં આપશે કોરોના મહામારીની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ જઈ રહ્યા છે.…

કોરોનાને કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. આર્થિક, સામાજિક એમ તમામ ક્ષેત્રે કોવિડ-19 મહામારીની ગંભીર, વ્યાપક અસર ઉપજી છે. એમાં પણ કોરોના વાયરસની બીજી લહેર અતિઘાતકી…

આજ સવારે હરિદ્વારથી રાજકોટ પહોંચેલી ટ્રેનમાં આવેલ મુસાફરોનું સ્ક્રીનીંગ કરાયું: 145માંથી 13 લોકો કોરોના સંક્રમિત કોરોનાની વધતી જતી ગતિએ ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ…

કોરોનાના કપરાકાળમાં 584 હોસ્પિટલ ફાયર NOCથી વંચિત રાજયની હજુ 1292 શાળા પાસે નથી એનઓસી કોરોનાના કપરા કાળ દરમિયાન રાજ્યમાં કુલ 2450 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી ના…

જુનાગઢ આરોગ્ય વિભાગની એક પોલંપોલ સામે આવી છે. કણજા આરોગ્ય કેન્દ્રના અધિકારી છેલ્લા આઠ માસથી ફરજ પર ગયેલ નથી અને જૂનાગઢમાં એક ખાનગી દવાખાનું ચલાવી રહ્યા…

સરકારી ચોપડે રાજકોટ શહેર- જિલ્લામાં 811 કેસ : 18 કેસ સાથે પોરબંદર જિલ્લાની સ્થિતિ સૌથી સારી રાજ્યમાં કુલ 10340 કેસ નોંધાયા, 3981 દર્દીઓ ડિસ્ચાર્જ થયા :…

કોરોના મહામારીને કારણે ચારેકોર ભયાવહ સ્થિતિ ઉભી થઈ છે. દિનપ્રતિદિન કેસમાં ઝડપભેર વધારો થતાં મૃત્યુઆંક પણ વધ્યો છે. આવી કોરોના સંકટની પરિસ્થિતિમાં મહામારીના આ યુદ્ધમાં અસ્ત્ર…

દેશમાં કોરોના વધતા જતા કેસને પગલે સામાન્ય લોકોથી લઈને સરકાર સુધી ચિંતાઓ ઉભી કરી છે. આ મહામારીની બીજી લહેર જેણે આખી દુનિયાને ઘેરી લીધી છે તે…