- બોગસ એસએમએસ મોકલતી આઠ કંપનીઓને કરાઈ બ્લેકલીસ્ટ
- રૂપાલાની કલેકટર સાથે બેઠક, અગ્નીકાંડ અંગે મેળવી વિગતો
- તંત્રમાં સાચી હમદર્દી ક્યારે જાગશે ?
- જંક્શન પ્લોટમાં રાજશક્તિ ડેરી ફાર્મમાંથી વાસી બેકરી પ્રોડક્ટનો જથ્થો પકડાયો
- કોર્પોરેશનમાં સ્મશાન જેવો સન્નાટો: હવે શું એક જ ચર્ચા?
- મંજૂરી વગર ધમધમતી પાંચ ડ્રાયવિંગ સ્કૂલો સામે તવાઈ
- અગ્નિકાંડના હતભાગીઓના સ્વજનોને સધિયારો આપતા સાંસદ રૂપાલા-મોકરીયા
- પોલીસ કમિશનર બ્રજેશ ઝા ચાર્જ સંભાળતાની સાથે એકશન મોડમાં
Browsing: featured
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે વર્ષ 2021-22ના રૂા.2291.24 કરોડના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રજૂ કરેલા કરબોજ વિહોણા રૂા.2275.80 કરોડના બજેટના…
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે વર્ષ 2021-22ના રૂા.2291.24 કરોડના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રજૂ કરેલા કરબોજ વિહોણા રૂા.2275.80 કરોડના બજેટના…
નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને તાજેતરમાં ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિઓ તથા ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે…
શહેરના રેસકોર્સ સંકુલમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફક્ત મહિલાઓ માટેના બગીચાને ખુબજ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી હવે શહેરના ત્રણેય ઝોનમાં ફક્ત…
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. જેનો નિવેડો લાવવા માટે હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રીજ બની રહ્યાં છે. દરમિયાન શહેરમાં વધુ 3 સ્થળે બ્રીજ…
બટાટાના ભાવ ઊંધે કાંધ પટકાયા છે. રાજ્યમાં બટાકામાં હબ સમાન ડીસા સહિતની જગ્યાએ રવિ પાકનો બમ્પર ક્રોપ આવતા ગુણવત્તાયુક્ત બટાકાના ભાવ પણ ગગડયા છે. સારા રવી…
ગુજરાતમાં ફરી લોકડાઉન આવવાનું નથી. અફવાઓમાં આવશો નહી તેવી વધુ એક વખત ભારપૂર્વકની ખાતરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી સેવા સંબોધતા આપી છે. મુખ્યમંત્રી વિજય…
દેશભરમાં આજથી વરસાદ જ્યાં, જ્યારે થાય ત્યાં એક-એક ટીપાનું સંચય કરવાનું મહા અભિયાન પ્રધાનમંત્રી જલશક્તિ અભિયાનનો 22 માર્ચથી પ્રારંભ: જળ સંરક્ષણ માટે ગ્રામ સભાઓમાં લેવાશે જલ…
ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી કરતું બોર્ડ લગાવાયું અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે…
સુરક્ષા દળોએ શોપિયના મુનિહલમાં કેટલાક આતંકવાદીઓને છુપાયા હોવાના અહેવાલ મળતા. શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જમ્મુ-કાશ્મીરના…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.