Browsing: Festival Special

ગણેશ ચોથના દિવસે પુજા માટે શ્રેષ્ઠ સ્વાતી નક્ષત્ર: ર૩મીએ વિસર્જન આગામી ગુરૂવારે ગણેશ મહોત્સવનદ આરંભ થશ. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠેર ઠેર દુંદાળ દેવની સ્થાપના કરવામાં આવશે…

સૌરાષ્ટ્ર જાણે ક્રુષ્ણના રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મના વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો…

વિશ્ર્વ હિન્દુ પરીષદનું ભવ્ય આયોજન ૨ કિ.મી. લાંબી રથયાત્રા મવડી ચોકડીથી બજરંગ ચોક સુધીના ૨૪ કિ.મી. લાંબા રૂટ પર ફરશે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે: લોકોમાં અનેરો…

સૌરાષ્ટ્રના લોકપ્રિય ગોરસ લોકમેળાનું મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદઘાટન કરાયું સમારોહમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ સૌપ્રથમ મેળાને પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની પ્રેરક પહેલ: પ્લાસ્ટિકના વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ…

ગામે-ગામ રાજા રણછોડના જન્મોત્સવની ઉજવણી જન્માષ્ટમીએ રાત્રે ૧૨:૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરાશે મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે આગામી તા.24ને શનિવારના રોજ જન્માષ્ટમીના પાવનપર્વે સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્મનો…

પવિત્રશ્રાવણ માસમાં આજે નાગ પાંચમનો પવિત્ર દિવસ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે નાગ ને દુધ પીવડાવવામાં આવે તો જન્મકુંડળીના દોષ નાશ પામે છે.…

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિની ધર્મયાત્રાના ધર્માધ્યક્ષ અને ચોટીલા હાઈવે ઉપરના સુપ્રસિઘ્ધ ધર્મસ્થાન આપાગીગાનો ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ‚ જીવરાજબાપુએ કૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાવા માટે…

જન્માષ્ટમી મહોત્સવ સમિતિની આજે વિવિધ સંસ્થા મંડળો સાથે મહત્વની બેઠક વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું દરવ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય…

આગામી તા.૩ સપ્ટેમ્બરના વિશ્વ હિંદુ પરીષદ પ્રેરીત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં ભવ્ય રથ યાત્રા નીકળવાની છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી…

ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ ખાતે મિઠાઈ-ફરસાણ સહિતની ૧૮ ખાદ્યચીજોનું વિતરણ કરાયું સૌરાષ્ટ્રના સિંહણ તીર્થ સ્વરૂપા વચનસિદ્ધિકા ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે સોનલ સદાવ્રત યોજના સમારોહ યોજાયો…